SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ -: પ્રશસ્તિ : આત્મારામ મુનીંદ્ર જૈન જગતે, ચારુ પ્રભાવી થયા, તત્પશ્કે કમલાખ્ય સૂરિવરજી, જે બ્રહ્મચારી થયા, તત્પટ્ટ કવિ લબ્ધિ સૂરિ ગુણના, ગ્રાહી હતા સર્વદા, તેના વિક્રમ સૂરિ તાર્કિક વળી, વાત્સલ્યધારી સદા ll તેના સૂર્ય સમા પ્રતાપ ધરતા, તોયે પ્રતાપી નહી, પોતે વિગ્રહ રાખતાં નહિ છતાં, પ્રત્યક્ષ છે વિગ્રહી, લોકે ભદ્રકરા સદા હિતકરા, જે સ્થૂલભદ્ર વતી; તેને “કલ્પ” યશાખ્ય શિષ્ય વિનયે, વંદે થવા સદ્ગણી રા. તે પૂજ્ય ગુરુવર્યની શશિ સમી, પામી કૃપા ચાંદની, કીધો શ્રી ઉપદેશ રત્ન નિધિનો, ભાવાર્થ આનંદથી, તેને સજ્જન વાંચજો, શુભ મને, તૂટી તમે સહરી, થાશે પૂરણ આશ “કલ્પયશની, તેમાં ન શંકા જરી ૩/ (૧) પ્રતાપ એટલે એશ્વર્ય પ્રભાવ તેજ છે. પરંતુ પ્રતાપી= પ્રકૃષ્ટ સંતાપ વાળા નથી (૨) વિગ્રહ એટલે ઝગડો, કંકાસ નથી રાખતાં છતાં વિગ્રહી એટલે શરીરધારી છો. { ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ – ૮ ::::::::::::::::::::::::::::: :: ••• • • • • • • • • • • • • • : *************** : : : : : : : : : : : : : : :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy