SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ द्रविणैः किमिहापि गत्वरैः, स्वजनैः स्वार्थपरैर्भिदेलिमैः । वपुषाऽपि च जीर्यताऽनिशं , कुरु धर्म हितमात्मने परम् ।।२०।। ભાવાર્થ - અહીંયા પણ એટલે કે આ ભવમાં પણ નહિ ટકવાવાળા દ્રવ્ય - પદાર્થો વડે જુદા થવાવાળા અને સ્વાર્થમાં નિરંતર ઓતપ્રોત બનેલા સ્વજનો વડે અને હર હંમેશા જીર્ણ ક્ષીણ બનતા શરીર વડે પણ શું લાભ છે ? એટલે કે કાંઈ લાભ મળતો નથી માટે આત્મહિતકર અને અત્યંત શ્રેષ્ઠ એવા ધર્મની આરાધનામાં લાગી જા ||Roll न धर्मकार्यसमं हि कार्य, न धर्मदेष्टुः सममस्ति मित्रम् । न बोधिलाभस्य समोऽसि लाभो, नीरागसौख्यस्य समं न सौख्यम् ।।२१।। ભાવાર્થ :- હે આત્મલક્ષી ! ધર્મ કરવા સિવાય બીજુ કાંઈ કરવા જેવું નથી, ધર્મ ઉપદેશક-માર્ગદર્શક જેવો કોઈ મિત્ર નથી, સમ્ય દર્શન યાને બોધિબીજની પ્રાપ્તિ જેવો કોઈ નફો યા લાભ નથી, રાગદ્વેષ યાને કષાયથી મુક્ત બનેલા વિતરાગના જેવું અન્ય કોઈ સુખ નથી રિલી विकटा अट पर्वताटवीस्तर वा/न् भज भूपतीनपि । अपि साधय मन्त्रदेवता, न तु सौख्यं सुकृतैर्विनाऽस्ति ते ।।२२।। ભાવાર્થ - હે વૈરાગી ! ભયંકર અને ભૂલભરેલી વિકટ કેડી ભરેલા પર્વતવાળા વનોમાં તું ગમે તેટલો ભટક, સમુદ્રોને તરીજા, મોટા મોટા રાજાઓની સેવા કર, મહામંત્રોને અને દેવોને સાધ યાને પ્રસન્ન કર તો પણ સુકૃત (પૂણ્ય) વિના તને સાચું સુખ પ્રાપ્ત થશે નહિ .રરા भजते सुखिनोऽपि बुद्धिमान् जिनधर्मं सुखमौलकारणम् । પિયુતિઃ (તઃ) રવ વત્, પરમં યુ વક્ષયૌષધમ્ IIરરૂા. ભાવાર્થ – હે સુખેચછુ ! સંસારના સર્વ પદાર્થોથી સર્વ રીતે સુખી એવો તમામ નાના નાના કામ કરવા T ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 20) અપરતટ અંશ - ૨] livજ બજાજ ::::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy