SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ आधारभूतो जगतां त्रयस्य यो १, नियोजकोऽर्केन्दुपयोधिवार्मुचाम् २ । तनोति मर्त्यामरमुक्तिसम्पद - ३ સ્તમેવ ધર્મ મનતેરશને II૧૬IL (3) ભાવાર્થ :- જે àલોક્ય માટે આધારભૂત છે. (૨) જે સૂર્ય-ચંદ્ર સમુદ્રની અને મેઘની ગતિની વ્યવસ્થાને જાળવે છે (૩) મનુષ્યની દેવની તથા મોક્ષની ઋધ્ધિને ફેલાવે છે અર્થાત ઋધ્ધિની વૃદ્ધિ કરે છે. તેથી તેજ ધર્મ ઈચ્છિત સુખ માટે સેવો ../૧૯ો अबान्धवानां प्रतिभाति बान्धवः १, सदा सहायः परमोऽसहायिनाम् २। परः प्रभुर्निष्प्रभुतातिसंगिनां ३, જિનેન્દ્રધઃ સવજોરસાધનાત્ IIર || (3) ભાવાર્થ - પ્રભુએ બતાવેલો ધર્મ સકલ ઈષ્ટ પદાર્થો મેળવવા માટેનું સાધન હોવાના કારણે બંધુ વિનાનાઓ માટે બાંધવરૂપ, નિઃસહાયને સદેવ મદદ કરનાર, અકિંચન રૂપ દુઃખથી પીડાતા અનાથ જીવોને માટે અત્યુત્તમ, કલ્યાણકારી નાથ રૂપ છે ...lol यदंबुदाः स्युः खलु कालवर्षिणो १., न वान्ति वाता यदतिस्थितिक्रमाः २ । न वार्धयश्च प्रसरन्ति ३ नाग्नयो, ત્તિ ૪ વા ઘર્મવિકૃતિ દિ તત્ IIરવા. (૪) ભાવાર્થ - વાદળો એના ક્રમ (સમય) પ્રમાણે વર્ષે છે. પવન પોતાની સ્થિતિ છોડી (વંટોળ) રૂપે વાતો નથી. સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગીને બહાર ફેલાતો નથી, અગ્નિ સળગાવતો નથી. તેમાં જો કોઈ મુખ્ય કારણ હોયતો ધર્મનો જ પ્રભાવ છે ...રો द्रुमैः सुराणां मणिभिश्च किं नृणां, पर्याप्तमाप्तैः कलशैः सधेनुभिः । ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ - ૧ - ન . . . . . . . . . . . . . . . . . . . . . ::::::::::::::::::: :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy