SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૬)T પહેલાં કહેલાં અર્થને પાંચમા (અતિશય) પદથી રહિત સુખપૂર્વક જાણી શકાય તે માટે ઉપદેશ છે – કહે છે. શ્લોકાર્થ - ભવરૂપ રોગને હરવા માટે ઔષધ, પ્રતિવાસ, પથ્ય અને મુખવાસ છે. તેમ સમ્યકત્વ, વ્રત, આવશ્યક, દાન વિ. શિવસુખને આપે છે. ///l. વ્યાખ્યા - અર્થ સ્પષ્ટ છે. પરંતુ દાન વિ. એકજ ૪ (ચોથું) પદ છે. તેમાં આદિ શબ્દથી તપ, વિનય, વૈયાવૃત્યાદિ લેવું શિવસુખ એટલે મોક્ષ સુખ જ લેવું. શિવસુખ એટલે શિવ કલ્યાણ આરોગ્ય રૂપ કલ્યાણ તેના હેતુ ભૂત સુખને આપે છે. વિચારણા પૂર્વની ગાથાની જેમ કરવી. માત્ર પાંચમું પદ કહેવું નહિ. ઈતિ. / “પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે - દુહો તરંગ પૂર્ણ” . પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે-તરંગ-૭ શ્લોકાર્થ - મોહ ઉપર જયરૂપ લક્ષ્મીને મેળવીને જો શ્રેષ્ઠ એવા સિધ્ધપુરે જવાની ઈચ્છા હોય તો અક્ષય સુખ અનુભવવા માટે શ્રેષ્ઠ દર્શનરૂપ રથને ભજો ૧// શ્રત અને ચારિત્રરૂપ વૃષભથી યુક્ત, આવશ્યક દાનાદિ પથ્ય યુક્ત નિશ્ચય અને વ્યવહારરૂપ બે ચક્રથી યુક્ત દર્શન (સમ્યક્દર્શન) રૂપ રથ ઋધ્ધિને આપે છે. રા વ્યાખ્યા - દર્શન - સમ્યકત્વ તેજ રથ પોતાને રથને) આશ્રિત થઈને રહેલા કેટલાક લોકોને સિધ્ધિમાં લઈ જાય છે. એ પ્રમાણે સંબંધ જાણવો. દર્શનરથને જ વિશેષ રીતે ખુલ્લો કરી કહે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 18 પ્ર.ઉ.ના અં.૪,તા.૬, :::::::::::::::: ::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy