SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૨ ધર્મનું રહસ્ય उपदेशरत्नकोषः सच्चं चेव लविज्जइ धम्मस्स रहस्समिणमेव રા जीवदयायां रम्यते - विधुरेष्वपि तदवियुक्तचित्तत्वात्, सदाऽपि-अनिशमेव, एतच्च सर्वत्राभिसम्बध्यते, कादाचित्करणादेः समीष्टासम्पादकत्वात् । कर्तव्यान्तरमाह - इन्द्रियवर्गों दम्यते, प्रत्याहारसामग्रयविरहस्य निरयनिबन्धनत्वात्, आह च - इंदियधुत्ताणमहो तिलतुसमित्तंपि देसु मा पसरं । जइ કરાય, સત્ય જ બોલાય,આ જ ધર્મનું રહસ્ય છે. રા જીવદયામાં રમણ કરાય છે, કારણ કે વિકટ પરિસ્થિતિમાં પણ મનમાંથી જીવદયાનો પરિણામ જતો નથી. (જીવદયામાં રમણ શી રીતે થઈ શકે, તેના કારણરૂપે જણાવ્યું છે.) સદા ય = હંમેશા, આ શબ્દને બધા સાથે જોડવાનો છે, કારણ કે અમુક સમય માટે જ જીવદયામાં રમણ વગેરે કરાય, તેનાથી મનોવાંછિત મળી શકતું નથી. બીજું કર્તવ્ય કહે છે ઈન્દ્રિયવર્ગનું દમન કરાય છે, કારણ કે જો ઈન્દ્રિયોને સંપૂર્ણપણે વિષયોથી પાછી ન ખેંચી લેવાય, તો તે નરકનું કારણ બને છે. કહ્યું પણ છે – ઈન્દ્રિયો ધૂર્ત છે. તેમને તલના ફોતરા જેટલો ૨. વ–પામો |
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy