SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् ६९ अहावरं सासयदुक्खधम्म, तं भे पवक्खामि जहातहेणं । बाला जहा दुक्कड कम्मकारी, वेदंति कम्माइं पुरेकडाइं ॥१॥ અસ્તેયાદિ આશ્રવો દ્વારા અશુભ કર્મને એકઠા કરીને, તે જૂર કર્મને આચરનારા અનાર્યો, ઇષ્ટ અને સુંદર વિષયોથી રહિત ,સડેલા મડદાની ગંધથી અનંતગુણી ગંધવાળા, અત્યંત અશુભ સ્પર્શવાળા, અત્યંત ઉગનીય, માંસ, લોહી, પરૂ, ચરબી, હાડકા વગેરેથી ભરેલા, હાહારવ આકંદના અવાજોથી દિશાઓ પુરાય છે જ્યાં તેવા નરકવાસમાં જઈને આયુષ્યકાળ સુધી વસે છે. અનંતર ઉદેશામાં જે કર્મો વડે પ્રાણીઓ નરકમાં ઉત્પન્ન થાય છે અને જેવા પ્રકારની અવસ્થા થાય છે તેનું પ્રતિપાદન કરાયું. અહિંયા બીજા ઉદ્દેશામાં પણ આ જ વાત વિશેષથી પ્રતિપાદન કરવામાં આવે છે - હવે શાશ્વત દુઃખના સ્વભાવવાળી (મનુષ્યના છેડા સુધી સતત દુઃખવાળી) નારકીનું વર્ણન ઉપચારથી નહિ પણ વાસ્તવિક રીતે કરીશ. વિષય સુખના અર્થી પાપ કર્મને કરનારા બાલ જીવો પૂર્વ ભવમાં કરેલા કર્મોને જેવી રીતે ભોગવે છે, તે રીતે કહીશ. ક્રિડા કરતા પરમાધામીદેવો નારકોના હાથ-પગ
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy