SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમકતસાર, नगवं माहावीरं पञ्चनि जाणइ सव्वनुण सव्वंदरसी. અર્થ.ત. જે સમયને વિખે ભગવંત અનંત રતિ વરૂદ્ધ કહ્યું તેહીજ સમય પ્રભૂતિ કહેતાં આ દઈને તે ગંગેય અણગાર ભગવંત શ્રી મહાવીર પ્રતિ જાણે. ઈ સર્વ વાતુના જણ, સર્વ વસ્તુના દેખણહાર તે દ્રવ્ય ની વંદનીક કીમ હે? ૮, વલી શ્રીતીર્થકર દેવ ઘરવાસે હવે, છકાયને આ વરત તહાં લગે સાધુ, શ્રાવક, વાદે નહીં અવરતી માટે, તિ ધવ્ય ની વંદનીક કીમ હવે? ૯. જુ જે ધનિપા મથે ત્રણ જ્ઞાન ખાયક સમકિત, કેટલાએક અતિશય છે. તેને સાધુ, શ્રાવક, વાદે નહીં. તે થાપનાનિખેપ મધ્ય જ્ઞાન, દરશન, ચારીત્રને એકહી ગુણ નહીં, તે વંદનિક કીમ હી તથા ઘય ગુરૂ ઘવ્યનિબે વરત છે, તે પણ સિદ્ધાંત મળે અવંદનિક કહ્યા છે. ૧. ઉપાસચદસાંગ મધ્યે સાતમે અધ્યયને સકદાલ કુંભાર સંમતિ પામ્યા પછી સાધુના વિશ સહીત ગોસાલાને પિતાને ઘેર આવ્યો દેખે, તે પણ વધે નહીં. લીંગ સાધુનો છે, પણ ગુણ નહીં તે માટે. ૨. તથા સીલંગરાજ રૂપીના શીષ્ય ચારસે નવાણું ગુરૂને આચાર સીથલ જાણીને મુકી ગયા, પણ વ્યગુરૂ જાણીને પાસે ન રહ્યા. ૩. તથા જમાલીના સાધુ જમાલીને મીથ્યાત્વી જાણી ધગુરૂને મુકી ભાવગુરૂ શ્રી મહાવીર પાસે આવ્યા. ૪. તથા ગોસાલે ભગવંતને તેજુલેસ્યા મુકી, તે દેખીને ગોસાલાના શિષ્ય વ્યનિપાને ગુરૂ ગોસાલો તેને મુકી ભગવંત પાશે આવ્યા, તે વ્યનિપાના ગુરૂ વંદનિક કીમ હવે? ૫. તથા સાધુ ચારીત્રી સાધુને સે હોય અને આભ, પરગ્રહ, વિષ્ય, કપાય, સેવે તેને સાધુ, શ્રાવક, વદે નહીં, તે ઘવ્યનિષેપો વંદનિક કીમ હિ? એમ અનેક સુત્ર સાખ જાણવી. ભાવનિપા વિના વંદનિક ન છે. જે ધવ્યની બે ગુણ વિના વંદનિક નહીં તો થાપના નીખે. નિર્ગુણ વંદનીક કીમ હોવી ૧૦. છમ પાપાણના લાડુ કર્યા, થાપના લાડુનીડરાવી, પણ ભુખ ન ભાગે. સ્વાદ ન આવે. દમજ પથ્થરને ધેડા. નર, નારી. વનર પતિ
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy