SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સા કેતસાર, ૧૬૭ નાકુટી કહી છે. તથા તેહના પરમાણુ પણ બાંધ્યા છે. સમવાય’ગ સુત્રે એકવીસને સમવાયે કહ્યો છે જે, तो मासस्सत उद्ग लेवे करेमाणे ने तो संवछरस्स उदग लेवे करे सबले માળે સવળે. માસમાં છે તથા વરસમાં નવ ઉતરવાની ચ્યાના નથી. જે અન્ના હાય તા ‘વ્વર પ્રતોમાRF દ્દો રદ્દળ જેવા' એમ પાડ નથી. એક ત્રણ લેપ કરે તે સબળા દોષ લાગે. એમ ખીક દેખાડી. વળી નથી ઉતરતા સાધુ હર્ષ નથી પામતા. જેમ તમને પુજા કરતાં હીંસા થાયછે તે હીંસા તમારે તા અનુમાવા ખાતે છે. અને સાધુને નદીની હીંસા તે નીંદવા ખાતે છે. સાધુ નદી અણુઉતર્યા પશ્ચાતાપ ન કરે અને તમે પુજા અણકીધે પશ્ચાતાપ કરા છે. સાધુતી નદી, ને તમારી પુજા એકસરખી નથી. પુજા ઉપર નદીના દ્રષ્ટાંત મળ્યા નથી તે જાણો. ३८. पुजा ते दया कहेछे ते विषे. હીંસાધરમી કહેછે અમારે પુજા કરતો હીંસા થાય તે યાજ છે. ૫રીણામને સુરૂપણે કરીને માગળ ભાવનાના લાભ ધણા થાય. જેમ કુવા ખેાદતાં ધુળ લાગે, પણ પછે ભાવના જળથી મેલ ઉતરી જાય. તે ઉત્તર. જ્યાંથી દેહરાંની નીવ ખોદાય, ઈંડાં ચઢે, પુજા થાય, નાટીક ક તીહાંલગે તા હીંસારૂપ ધુડની વુડ નીકળેછે, તમારે અને હીંસાથી નિ વરતવાના ભાવરૂપ પાણી નીકળે તીવારે તમારી પુજા બંધ થાય. એ લેખે તો ધુડજ નીસરેછે. કુવાના ખેદવાના દ્રષ્ટાંત પુજા ઉપર મળ્યા નહીં. ધુડથકી પાણીની પ્રકૃતિ ભીન્ન છે. તેમ પુજાથકી થયાની પ્રકૃતિ પણ ભીન્ન છે. તીવારે હીંસાધરમી કહે પ્રશ્નવ્યાકરણ પેહેલે સવારે દયાનાં સાઠ નામ કહ્યાં છે, તેમાં “પુયા” સ્મેહવા દયાના નામ છે, તે માટે પુજા તે યા ની. તીવારે કહીયે જો હીંસાસહીત પુજા તેને દયા હરાવસો તો, એ સારૂ નામ યાના છે તેમાં “જણા” (યનદેવની પુજા) એહવા નામ પણ
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy