SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧૬૫ એમાં અસય અને મીગ્રભાગા બે કારણે નકારણે પણ બેલી નિબધી છે, વળી પન્નવણા અગીયારમે પદે કહ્યું જે, सरीर पनवा नाषा दोहि समएहि नासए नासं नासा चउप्पगारा दोनिय भाषा નવાર્ય છે અર્થ–સ. સરીર પ્રભાવતા પર્વે કહી છેપણ ઈહિ કાયયોગે ભાષા પુદગળ ગ્રહ છે “આહચ્ચ ભદ્રબાહુરસ્વામી ગણેયે કાણું નિસરે. તય વાઈએણે જોગેણ ઈતિ” એક સમે કાયાયે ગ્રહે. બીજે સમે વચન નીસરે એટલે બે સમયે ભાષા. એક સમયે ભાષાના પુદગળ ગ્રડે, બીજે સમયે ભાષા પરીણમાથી નર્સગે. એ ભાષાના ચાર ભેદ કહ્યા તેમાં સાધુને બે ભાષા અનુમત છે તે કહી સત્યભાષા ૧ અસ યાસત્યા ૨ એ બે ભાષા. એમાં પણ સાય, વ્યવહાર એ બે ભાષાની અણુઓના તીર્થકરે દીધી. તથા આચારગ બીજે સુખધે ભાષાઅધ્યયને પહેલે ઉદાસે કહ્યું છે જે. अतीता जेय पडुप्पन्ना जेय अणागया अरहंता जगवंता सथेते एयाणिचैव चत्तारी नाष एजाताइ नासिसुवा नासंतिवा नासस्सतिवा ॥ અર્થ.—એ. એ. ચ. ચાર ભાષાની જાતને અવે એમ ન કહ્યું જે તીર્થકર ચાર ભાષા બેસે. તા. તે ભાઇ સરૂપને ભાખતાહુવા. ભા. ભાખે છે વર્તમાન જીન. ભાગ આગળ તીર્થંકર ભાખશે. (અર્ધમાગધી ભાષાયે). ઇહાં હીંસાધર્મ કહે, તીર્થંકર પણ ચાર ભાષા બોલે. એમ કરી જુબોલવું જાણે કરે છે, જેમ તેમ કરી જુઠું બોલવું કરે તો પછી હસા પણ કરે. પણ એમ નથી જાણતા જે શી તીર્થકર જુઠું બોલે એ વાત કેમ બેલે. ઈહાં તે એમ કહ્યું છે જે ત્રણ કાળના તીર્થકર ચાર ભાષાના સરૂપને પરૂપે છે. જે એ સ.યભાષાદીક ઈમ ચાર ઓળખાવે છે. જેમ બે
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy