SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧૨૭ જક્ષધરે, ભુતધરે, સમણધરે, એ દેવતાના ઘર તેહને ઘર કહ્યાં છે તેમ કુપદીના દેહરાને પણ જણધરેજ કહ્યા છે, સાયતન નથી કહ્યું, તીર્થંકરના દેહરાને સીદાયતન કહે તે નહીં ત્યારે સીદ્વાયતન, દેવકુલ, દેવાલય એ સર્વ રોહીવાનાજ ઘર કહીએ. ઈહાં દેવકુલ અને સીફાયતનને એજ કરે તે મુર્ખ પણ પરમાર્થ એકજ છે. છનના દેહેર તે સીધાચતન અને અન્યદેવના દેહરાં તે દેવકુલ કહીયે, તે ધૂપદીને અધીકારે છઘરહી જ કોછે, સી દ્વાયતને નથી કહ્યું, એ લેખે કુપદીયે પ્રતિમા પુછે તે અન્યદેવની ઠરેસે, તે વિચારી જેજે. २४. साधु प्रतिमानी वयावंच करे कहे छे. तेनो उत्तर. હીંસાધરમી કહે છે પ્રશ્નવ્યાકરણ ત્રીજા સંવરબારમાં કહ્યું જે, સાધુ પ્રતિમાને વયવંચ કરે. એ વાત સુત્ર વિરૂદ્ધ કરે છે. ત્રીજા સંવરકારનો પાઠ. अहे केरीसए पुणाइ अाराहए वय मीणं जे से उवही नत्त पाण संगहणदाण कुशले अञ्चंतबाल १ दुव्वल २ गालांन ३ वुद्ध ४ खमगे ५ पवत्ति ६ आयरिय ७ उवझाय ८ सेहे ९ साहम्मीए १० तवस्सी ११ कुल १२ गण १३ संघ १४ चेइयठेय निजरठी वेयावच्चं अणिसियं दसविहं बहुविहं करेति અર્થ-અ. હવે પ્રસનઃ અદત્ત ન લાગે અને વૃત આરાધે તે કહે છેઃ કે. કેહવે સાધુ. પુ. વળી અલંકારે. આ. આરાધે. વ. દૈત. ઈ. એ ત્રીજાને. જે. જે. સે. તે સાધુ. ઉ. વસ્ત્રદીફ. ભ. ભાત અને. પા. પાણી દેવાને પરને સં. નિર્દોષી લેવાને. દા. ગુદીકને દેવાને વિષે. કુ ડાહ્યું તે આરાછે. અ. આઠ વરશ ઉપ બાળ ૧. દીલે દૂબળો ૨. ગ. દેખીપડ્યા ૩, ૬. ગરઢા ૪. ખ. માસમણાદીકને કારક છે. સીખને પ્ર
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy