SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧૦૧ અર્થ-એહ હ ભગવંત ચોસઠ અસુષુમાર આવાસ સત સઘને વિષે એક એક અસુરકુમારના આવાસને વિષે પૃથ્વિકીયપણે, ઈમ જાનત વનસ્પતિકાયપણે, દેવપણે, દેવીપણે, આસન, સયન, ભંડ, માત્ર, ઉપરણપણે ઉપન પર્વ. ઈતિ પ્રઃ ઉત્તર. હે ગૌતમ અનેકવાર, અથવા અતંતવાર સર્વ જીવપણે. હું ભગવાન ઈત્યાદીક પ્રશ્નઃ ઉત્તર. ઇમહીજ અનંતવાર કહે છે. એવું જ થણયકુમારેસું પછે પૃથદીક જવત મનુષ્યને સુત્ર પણ ઈમજ પુછયો. वाणव्यंतर जोइसीय सोहम्मीसाणेय जहा असुरकुमाराणं. અર્થ.–વાણવ્યંતર, તપી, વિમાની માહિ સુધર્મ, ઈશાન, લગે એને વિષે અસુરકુમારને કહ્યું તેમ કહેવું. પછે ઈમજ ત્રીજા દેવલકથકી જાવત બાર દેવલોક, નવ ગ્રીકલગે પણ અનંતીવાર ઉપને, પણ નો વંવM વાત્તાપ નહીં નીચ્ચે દેવીપણે ઉપને ઈ શા માટે જે ઈશાન દેવલોકલગેજ દેવી ઉપજે તે માટે. ઈમ આશુત્તર વિમાનને વિષે પ્રથવ્યાધીકપણે ઉપને. ન વપ ટેતાણ ટેવાતા નહીં અણુત્તર વિમાનને વિષે દેવતાપણે અનંતીવાર ઉપજે અને દેવીપણે તે સર્વથા જ ન ઉપજે, ઈસાનલગેજ દેવીના ઉપપાઠ માટે. - એમ કાંતિકપણે પણ કાયપણે ઉપના. બસ દુવા મતવૃત્તો: || અનેકવાર ઈયર્થ અથવા અનંતીવાર. ઈત્યર્થ. ઈહાં ભવ્ય, અભવ્યાદિક બાર બેલના સર્વ જીવ ઉપના કહ્યા. એ આળા મિટે છે, તે સુત્રથકી જેજે. ઈમ ઈહાં પરમાર્થ માત્રહી જ થોડા લખે છે. છે. વલી હીંસાધરમી કહે છે કે, સુરિયાભ દેવતા ન ઉપજે તેવારે સામાનીક દેવતાયે આવીને કહ્યું, તુમ સીફાયતનમણે જઈને એક સે આઠ જીનપડીમાને અને સુધર્મિ સભામાં જીનદાતાને પુજે. એ તુમને પહેલાં કરવા જેગ્ય. એ તુમને પછે કરવા જેય એ તમને.
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy