SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ અધ્યાત્મસ્વરૂપાધિકાર અહીં વિશેષ એ છે કે કોઈ જીવને સંસાર જન્મ-જરા-મૃત્યુરૂપ દેખાય છે, તેથી સંસારથી પર અવસ્થા મોક્ષ છે તેવી તેને બુદ્ધિ થાય છે. અને મોક્ષ મેળવવાની અભિલાષા થતાં, તેમ જ કોઈક ગુરુ પાસે સાંભળે કે અમુક પર્વત ઉપરથી પાત કરવાથી મોક્ષ થાય છે, તે સાંભળીને મોક્ષના ઉદ્દેશથી અમુક પર્વત ઉપરથી પતન કરે, તો તે પતન કરનાર જીવનું અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન કહેવાય. વસ્તુતઃ તે પતનની ક્રિયા આત્મહત્યારૂપ હોવાથી હિંસારૂપ છે, તો પણ મોક્ષનો શુભાશય રહેલો છે તેટલા અંશથી તે અનુષ્ઠાન શુદ્ધ છે. I-રા અવતરણિકા :. ' પૂર્વશ્લોકમાં વિષયેશુદ્ધ અનુષ્ઠાન બતાવ્યું અને હવે સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાન બતાવે છે – अज्ञानिनां द्वितीयं तु, लोकदृष्ट्या यमादिकम् ।। तृतीयं शान्तवृत्त्या तत् तत्त्वसंवेदनानुगम् ।।२३।। . અન્વયાર્થ જ્ઞાનના તુ વળી અજ્ઞાનીઓને નોક્યા દ્વિતીયં મરિબ્લોકદૃષ્ટિથી બીજું યમ આદિ (સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે, અને શાન્તવૃાા' શાંતવૃત્તિથી તત્ત્વસંવેદ્રનાનુમન્ તત્ત્વસંવેદનને અનુસરનારું ત૬ અનુષ્ઠાન તૃતીય ત્રીજું અનુબંધશુદ્ધ છે. રિ-૨all નોંધ : અહીં તત્ત્વસંવેદૃનાનુ="તત્ત્વસંવેદનને અનુસરનાર' કહ્યું તેનાથી એ કહેવું છે કે દેશવિરતિ કે સર્વવિરતિનો જે તાત્વિક ભાવો છે, તેના સંવેદનને અનુસરનાર એવી ક્રિયા કરનારાઓનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધ છે, શ્લોકાર્ચ વળી અજ્ઞાનીઓને લોકદષ્ટિથી બીજું યમાદિ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે, અને શાંતવૃત્તિથી તત્ત્વસંવેદનને અનુસરનારું અનુષ્ઠાન ત્રીજું અનુબંધશુદ્ધ છે. ર-૨all ભાવાર્થ , અર્વદર્શનમાં રહેલા અપુનર્ધધક જીવ સૂક્ષ્મબોધવાળો નહિ હોવાને કારણે " . . ! = . .
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy