SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પપ વૈરાગ્યવિષયાધિકાર (૨) પુલાકલબ્ધિ એ છે કે, જેના બળથી ચક્રવર્તીના સૈન્યનો પણ ચૂરો કરી શકાય. (૩) ચારણલબ્ધિ એ છે કે, આકાશમાં ઊડીને એક પગલું જ ભરીને અહીંથી સીધા નંદીશ્વરદ્વીપમાં જઈ શકાય. (૪) પ્રબળ આશીવિષલબ્ધિથી અતિ ભયંકર એવા સાપના ઝેરને પણ નિવારી શકાય. જે મુનિઓને સર્વથા અનિચ્છા સ્વરૂપ મોક્ષ જ ઈચ્છાનો વિષય હોય, તેવા પરવૈરાગ્યવાળા મુનિને ધીરે ધીરે મોક્ષની ઈચ્છા પણ વિલીન થવા માંડે છે, ત્યારે મોક્ષની આગળ તુચ્છ એવી લબ્ધિઓ તો તેમની ઈચ્છાનો વિષય બને જ કેવી રીતે ? તેથી તે લબ્ધિની પ્રાપ્તિથી પોતાને કાંઈક પ્રાપ્ત થયું છે, તેવી બુદ્ધિ પણ તેમને સંભવતી નથી. II૭–૨૩. कलितातिशयोऽपि कोऽपि नो, विबुधानां मदकृद्गुणव्रजः । अधिकं न विदन्त्यमी यतो, निजभावे समुदञ्चति स्वतः ।।२४।। અન્વયાર્થ: નિતતિશયોજિ છોડનિ મુદ્રન: (લોકો દ્વારા) કલિત=જણાયેલ અતિશયવાળો એવો પણ કોઈક ગુણનો સમુદાય વિવુધાના મન્ નો વિબુધોને મદ કરનાર થતો નથી. યતિઃ જે કારણથી ૩૧મી આ=વિબુધો નિગમવે સમુદ્રષ્યતિ નિજભાવ=જ્ઞાતાદૃષ્ટાભાવ, પ્રગટ થયે છતે સ્વતઃ ૩fધવં ન વિત્તિ પોતાનાથી અધિક જાણતા નથી=નિજભાવથી અધિક માનતા નથી. I૭-૨૪ll નોંધ : (૧) “કલિત અતિશય એટલે એવો અતિશય કે જે અતિશય સામાન્યથી જીવોમાં ક્યાંય ન દેખાતો હોય અને જેને જોવાથી લોકોને ચમત્કાર જેવું જણાય તેવો કોઈ ગુણ, જેમ એક ઈન્દ્રિયથી સર્વ ઈન્દ્રિયોનું જ્ઞાન યોગીઓ કરી શકે તે. (૨) નિતાતિશયો”િ માં “ઘ' થી એ કહેવું છે કે, લોકો દ્વારા અતિશયરૂપે નહીં જણાયેલ એવો સામાન્ય ગુણ તો મદને કરનાર નથી, પરંતુ લોકો દ્વારા જણાવેલ અતિશયવાળો પણ ગુણનો સમુદાય મદને કરનાર નથી.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy