SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૭૮ गुणानुरागवेधुर्य-मुपकारस्य विस्मृतिः । अनुबन्धाद्यचिन्ता च प्रणिधानस्य विच्युतिः । । १४ ।। 1 श्रद्धामृदुत्वमौद्धत्य-मधैर्य्यमविवेकिता । वैराग्यस्य द्वितीयस्य, स्मृतेयं लक्षणावली ।। १५ ।। અન્વયાર્થ :-- શાસ્ત્રાર્યેષુ મત્તું કુશાસ્ત્રોમાં દક્ષપણું=નિપુણતા, શાસ્ત્રાર્યેષુ વિપર્યયઃ શાસ્ત્રાર્થમાં વિપર્યાસ, સ્વચ્છન્નતા સ્વચ્છંદતા તર્વક્ષ્ય અને કુતર્ક, મુળવત્સતવોનમ્ ગુણવાળાના સંસ્તવનું ઉંજન=ગુણવાળાની પ્રશંસાનો અભાવ, II૬–૧૨॥ આત્મોત્વ: આત્માનો ઉત્કર્ષ=બીજા કરતાં પોતાને ઊંચો બતાવવા પોતાના જ ગુણની પ્રશંસા, પરદ્રોહ: અન્યનો દ્રોહ, નહઃ કલહ, તમ્મનીવનમ્ દંભથી જીવવું, શ્રવાતનું આશ્રવનું આચ્છાદન=પોતાની પાપપ્રવૃત્તિને ઢાંકવાની વૃત્તિ, શવસુલવૅનેન-યિાવરઃ શક્તિના ઉલ્લંઘનથી ક્રિયામાં આદર=પરિણામ નિરપેક્ષ બાહ્ય આચરણામાત્રમાં ધર્મબુદ્ધિને કારણે શક્તિનિરપેક્ષ બાહ્ય આચરણામાં યત્ન, ||૬-૧૩॥ મુળાનુરામવર્ણમ્ ગુણાનુરાગનું વૈધુર્ય=અભાવ,૩૫ારણ્ય વિસ્મૃતિઃ ઉપકારની વિસ્મૃતિ, અનુવન્ધાથચિન્તા અનુબંધાદિની અચિંતા,ળિધાનસ્થ વિદ્યુતિઃ પ્રણિધાનની વિચ્યુતિ=અભાવ, II૬–૧૪|| શ્રદ્ધામૃત્તુત્વમ્ શ્રદ્ધાનું મૃદુપણું=અલ્પતા,ઞૌદ્ધત્યમ્ ઉદ્ધતાઈ, ધૈર્યવિવેવિતા અધૈર્ય અને અવિવેકીપણું યં આ દ્વિતીયસ્ય વૈરાગ્યસ્થ બીજા વૈરાગ્યની=મોહગર્ભિત વૈરાગ્યની તાળાવતી મૃતા લક્ષણાવલી કહેવાયેલી છે= સ્વરૂપ છે. ||૬-૧૫ શ્લોકાર્થ : કુશાસ્ત્રોમાં દક્ષપણું=નિપુણતા, શાસ્ત્રાર્થમાં વિપર્યાસ, સ્વચ્છંદતા અને કુતર્ક, ગુણવાનના સંસ્તવનું ઉંજન=પ્રશંસાનો અભાવ, આત્માનો ઉત્કર્ષ=બીજા કરતાં પોતાને ઊંચા બતાવવા માટે પોતાના જ ગુણોની પ્રશંસા, અન્યનો દ્રોહ, કલહ, દંભથી જીવવું, આશ્રવનું આચ્છાદન=પોતાની પાપપ્રવૃત્તિને ઢાંકવાની વૃત્તિ, શક્તિના ઉલ્લંઘનથી ક્રિયામાં આદર=પરિણામનિરપેક્ષ બાહ્ય આચરણામાત્રમાં ધર્મબુદ્ધિને
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy