SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અધ્યાત્મસાર સંયોગોમાં સુખ માનવાને બદલે અંતરંગ કુટુંબના સંયોગમાં સુખનો અનુભવ થઈ શકે છે. II૪-૧૭ના છે સંસારમાં સુખના અસંભવનું સ્વરૂપ पुरा प्रेमारम्भे तदनु तदविच्छेदघटने । तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते ।। विपाकादापाकाहितकलशवत्तापबहुला ज्जनो यस्मिन्नस्मिन्क्वचिदपि सुखं हन्त न भवे ।।१८।। અન્વયાર્થ : મન મરે જે ભવમાં પાહિત«શવત્તાવિહુનીત્ વિપવિત્ આપાકથી આહિત કલશની જેમ બહુ તાપના વિપાકથી વનિતા ગન: કઠણ ચિત્તવાળો (બનેલો) જીવ પુરા પ્રારંભે પૂર્વમાં પ્રેમના આરંભ વિષયક, તલનું ત્યાર પછી તવિચ્છેદ્રધટને તેના પ્રાપ્ત થયેલ વસ્તુના અવિચ્છેદના ઘટન વિષયક, ૩થ તરે પછી તેના=પ્રાપ્ત થયેલ વસ્તુના, ઉચ્છેદ વિષયક કુરાન વિહતે દુઃખોને સહન કરે છે. હેન્ત ૩ રિમન રિપ સુદ્ઘ ન આમાં સંસારમાં, ક્યાંય પણ સુખ નથી. II૪-૧૮II. * અહીં “દન્ત’ ખેદવાચક અવ્યય છે. શ્લોકાર્ચ - જે ભવમાં આપાકથી અહિત કલશની જેમ બહુ તાપના વિપાકથી કઠણ ચિત્તવાળો બનેલો જીવ, પૂર્વમાં પ્રેમના આરંભ વિષયક, ત્યાર પછી પ્રાપ્ત થયેલી વસ્તુના અવિચ્છેદના ઘટન વિષયક, પછી તે પ્રાપ્ત થયેલ વસ્તુના ઉચ્છેદ વિષયક દુઃખોને સહન કરે છે. આ ભવમાં ક્યાંય પણ સુખ નથી. II૪-૧૮ ભાવાર્થ : માટીનો પિંડ પહેલાં કળશ કે ઘડાનું રૂપ ધારણ કરે છે, ત્યાર પછી તેને અગ્નિમાં પકવવામાં આવે છે ત્યારે તે કઠણ થઈ જાય છે, અને તેથી પછી તેમાં પાણી આદિ નાંખવા છતાં તૂટી જતો નથી.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy