SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] પ્રબંધ ચિંતામણિ પર્વતની માફક સહન કરનાર એવા પ્રલ્સ પરૂપી અગ્નિના જોરથી કમેરૂમાં વનને મળી નાંખશે. ત અગકાર કર્યા પછી જ્યારે બાર વર્ષ અને સાડા છ માસ જશે, ત્યારે ભગવાન કેવલજ્ઞાન પામશે. તે અળસરે દેએ ત્રશું ભુવનને આભૂષણ તુલ્ય સમવસરણ કર્યો ને સુવર્ણમય સિંહાસન ઉપર બેસીને ભગવાન જોજન પર્યત વિસ્તાર પામતી અને સર્વ જીવે સમજી શકે તેવી વાણીવડે મદરહિત છ પ્રત્યે ધર્મદેશના દેવાનો પ્રારંભ કરશે. તે વખતે સદાચારરૂપ વૃક્ષને વૃદ્ધિ માહવાને પાણીની નક તુલ્ય તીર્થકરની વાણ3 પ્રતિબંધ સામેલા ઘણા છે ચારિત્રરૂપ લક્ષ્મીને આદર સહિત અંગીકાર કરશે, બીજાએ દેશવિરતિ (શ્રાવકના વ્રત)ને અંગીકાર કરશે અને કેટલાએક વળી સમ્યકત્વને અંગીકાર કરશે. કારણકે કલ્પદ્રુમ મળ્યા છતાં યાચકે કાંઈ એક રૂચિવાળા દેતા નથી. પછી કુલીન શિષ્યનો સમુદાય થયાથી તેમાંથી અગીઆર મુનિએ ભગવાન પાસેથી ત્રિપદી ઉત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ ત્રણ પદ) પ્રમાણે ગણધર થશે. પછી દેવાથી પણ ઉલ્લંઘન ન થાક્ય એવા (સધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ) ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને પ્રભુ ભવ્ય જીવે રૂપ પૃથ્વીમાંસ ત્વરૂપ બીજને વાવતા છતા બીજી જગ્યાએ વિહાર કરશે. અન્યદા ક્રોધાદિકથી અર્ષિત અર્થાત્ ક્ષમાવાન ધર્મરૂચિ નામના તેમના કોઈ એક શિષ્ય “મને કેવળજ્ઞાન ક્યાં થશે ?” એમ ભગવાનને પૂછશે. એટલે “સુગ્રામ નામના
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy