SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધ ચિંતામણિ પાછલી રાત્રિની બે ઘડી રહે ત્યારે અથવા રાત્રિને એક પ્રહર ગયા પછી નિદ્રા, તંદ્રા (આળસ)નો ત્યાગ કરી જે પિતાનો અને પરનો વિચાર કરે (હું કેણ છું) ? અને આ દશ્ય વસ્તુ શી છે ? એમ વિચારે તેને સાધક જાણુ. સાધકનાં લક્ષણે બતાવે છે--જે વાદ કરવામાં આદરવાળા ન, હાય ૧- અહંકારી હોય ૨, કીર્તિનો અભઢાષી જ હોય ૩. અને કોઈ પણ બાબતમાં સૂતાવાળે (ઉતાવળીઓ) ન હોય જ. આ ચાર બાબતે જેને ન હોય તે પોતાનું કહેલું (ધારેલું) સિદ્ધ કરી શકે છે. જે કેઈની સાથે મિત્રતાની ઈચ્છા ન રાખતા હેય ય, બીજા દેશના વેવ અને ભાષાદિકની પુછપરછ જ કરતે હેય ૬, જેને નીતાદિક પ્રિય. ન હોય છે, અને જેને નેત્રની ચપળતા ન ૮. તેને ખરે ખર સાધક જાગવે. કોશ કર્યાથી જે દ્વેષ ન કરે અને સ્તુતિ કરવાથી જે ઉન્મત્ત ન થાય એ નિર્વિકલ્પ સમાધિમાં રહેલે સાધક સ્વસ્થતાને પામે છે. લવલેશ માત્ર થવા મુહૂર્તાદિના ક્રમથી જે સંગમાં વર્તે છતાં સંગરહિટ તપણાને માટે પ્રયત્ન કરે છે તેને હું વિદ્વાન ! તમે સાધક જાણે. “હું કોણ છું? કયાંથી આવ્યે છું? મારા બાંધવા કેણ છે? મારા શત્રુઓ કેણ છે? હું કયાં જઈશ ? અને મારી પાસે શું ખરચી (ભાતું) છે?' એમ સાધક નિરંતર વિચાર કરે છે. આ દુનિયાના લેકેનાં ચરિત્ર (ચરણ) વિસંસ્યુલ (વિપરીત) છે એમ તત્ત્વવેત્તા હેવાથી પિતે સમજે છે તેપણ બીજાની નિંદા કરીને પોતાનો ઉત્કર્ષ, સાધક કે વખત કરતું નથી. આધ્યાત્મિક ધર્મ અને બાહ્યધર્મને વિષે
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy