SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૫ ] તેમની મનુષ્યમાં કઈ ગણના હોય ? (ન જ હાય), પરંતુ જેઓ પિતાના આત્માને શિક્ષા આપવામાં નિપુણ હોય, તે પુરુષની જ મનુષ્યમાં ગણના હોય છે. (૧૩) જે પરના ગુણે ગ્રહણ કરવાથી પણ તું ગુણવાન થઈ શકે છે, તો તે પાપી જીવ! એટલાવડે કરીને પણ તું પરના ગુણને કેમ ગ્રહણ કરતું નથી? (૧૪) જિનેશ્વરના વચનરૂપી અંજનવડે તું મત્સર (ઈર્ષી)રૂપ તિમિર(નેત્રપડલ)ને કેમ દૂર કરતો નથી કે જેથી હજુ પણ મત્સરરૂપી તિમિરવડે અંધ થઈને જ્યાં ત્યાં (આડોઅવળ-સર્વ ગતિમાં) ભમ્યા કરે છે? (૧૫) હે મૂઢ! ગુણવડે ગર્વિષ્ઠ થયેલે તું અન્ય જનેને જે દેવડે દૂષિત કરે છે, તે જ દોષના સ્થાને ને તું કેમ ત્યાગ કરતું નથી ? માટે હે પાપી! તું ધૃષ્ટ છે. (૧૬) - હે જીવ! ઉપશમરૂપી અમૃતરસવડે તું સદા અતિશીતળ કેમ નથી રહેતો? શું કષાયરૂપી અગ્નિમાં દેહને પાડીને તું સુખ પામીશ ? ( નહીં જ ) (૧૭) | હે જીવ! ક્ષીણકષાયવાળા ધ્યાનને આરંભ કરવાથી શું તું સિદ્ધ નહીં થા (થઈશ) તેથી કરીને અહીં કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તે ઉત્તમ જ્ઞાનવાળું ધ્યાન કર. (૧૮) જેમ જેમ કષાયને નાશ થાય છે તેમ તેમ ઉત્તમ ધ્યા ૧. જ્ઞાન આપનારું,
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy