SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ તેવું ફ્રીથી ખેલશે નહી. કારણકે રાજશ્રી પાતાના પિતાને ઘેર બાળકને જન્મ આપે એવું ન બને. રાજાના વચન સાંભળી બ્રાહ્મણે છરી કાઢી પેાતાના પેટ ઉપર મૂકી. અને રાજાને કહ્યું અગર આપ મારી પુત્રીને નહિ મોકલે તો હું નિશ્ચય અહી જ મરીશ અને બ્રહ્મહત્યા આપને આપીશ. પછી પ્રધાનાએ પ્રાર્થના કરી; હે પ્રભો ! આ બ્રાહ્મણુનુ ચસકયુ' લાગે છે તેથી તે નિશ્ચય બ્રહ્મહત્યા આપશે માટે દેવીજીને આની સાથે મેકલેા પછી રાજાએ મેટી સેના અને સામગ્રી સાથે આરામશેાભાને રવાના કરી. અહીં આગળ બ્રાહ્મણીએ પેાતાની પુત્રીને એક ભેાંયરામાં સંતાડી દીધી. અને ઘરના પાછલા ભાગમાં એક મોટો કૂવા ખાદાવી તૈયાર રાખ્યો. અગ્નિશમાં બ્રાહ્મણ અને આરામશે!ભા ઘણી ઋદ્ધિસિદ્ધિ સાથે પેાતાના ઘેર આવ્યા. જેના મસ્તકે સદાય છત્રની પેઠે ઉદ્યાન રહે છે. તેવી આરામશેાભા પિતાના ઘરમાં સુખપૂર્વક રહેવા લાગી. - જેમ છીપમાં સ્વાતિક નક્ષત્રના યાગથી મેાતી ઉત્પન્ન થાય તેમ આરામશેાભાને ઉત્તમ દેવસમાન પુત્રને પ્રસવ થયા. એક દિવસ દાસી વિગેરે સેવકા ઘરમાં હાજર ન હતાં એવામાં આરામશેાભા દિશાએ જવા માટે ઓરમાન માતાની સાથે ઘરની પાછળના ભાગમાં આવી. ત્યાં કૂવા જોઇ તેણે પૂછ્યું; હું માતા! આ કૂવે અહીં શા માટે ખાદ્યાવ્યા છે ? ત્યારે દુષ્ટાએ કહ્યું “ હે પુત્રી ! આ કૂવા તારા માટે ખાદ્યાન્યા છે કારણકે તારે મીઠું પાણી લેવા દૂર જવું પડે છે, અને તારે ઘણા દાસદાસી હાવાથી મને બહુ ખીક રહે છે. કાણુ જાણે કાનુ... હૃદય કયારે ખગડે? પાસે કૂવા હાય તા ચિંતા
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy