SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ i / ૩૭૨૦ વિસ્તાર ઈત્યાદિ અનેક દિવ્ય સામગ્રી આવી મળે છે. માટે, પ્રમાદ પ્રવજી પ્રયત્ન વડે ધર્મ આરાધે. !'. ધર્મનું મુખ્ય કારણ જ્ઞાન જાણું તેમાં આદર કરે જ્ઞાનથી પુષ્ય, પાપ, ખાવા ગ્ય, નહીં ખાવાગ્ય, પીવા ચિગ્ય, નહીં પીવા યોગ્ય તેમજ આલોક, પરલોક, સ્વર્ગ અને મોક્ષ આદિ જાણી શકાય છે. જ્ઞાન જ દુર્ગતિના દુખનું દલન કરે છે, અને શિવસુખ મેળવી આપે છે. એવી રીતે જ્ઞાન એ સર્વ ગુણોનું સ્થાન છે. જ્ઞાન વડે પ્રાણીઓ સાગરચંદ્રની જેમ સર્વ સંપદા પામે છે. તે સાંભળી તેલી પૂછ્યું, હે ભગવન્! તે સાગરચંદ્ર કેણુ?" જ્ઞાનવડે તેને શી . સંપદા મળી? તે કૃપા કરી જણાવશે. પ્રભુ બોલ્યા, હે તેટલીપુત્ર! તું સાગરચંદ્રના મહા આશ્ચર્યકારી ચરિત્રને સાવધાન થઈ સાંભળ – સાગરચંદ્રની કથા આ ભરતક્ષેત્રના મલયપુરમાં અમિતચંદ્ર નામને રાજા રાજ્ય કરતું હતું, તેને બહુ સુંદર ચંદ્રકળા નામની પટ્ટરાણી હતી. તેમને સાગરચંદ નામને એક પુત્ર હતે. * તે. કુમારમાં જે ભેજાબળ, બુદ્ધિ, વિદ્યા, સૌભાગ્ય આદિ ગુણ હતાં તે અન્યત્ર કેઈનામાં દેખાતા ન હતાં. તે કુમાર લીલા માત્રમાં મેટા ગજરાજેને વશ કરતે, મહાબળવાન પુરુષને આકાશમાં ઉછળી જમીન પર પછાડ અને ભૂત પિશાચ આદિવ્યંતરોને પણ ગુલામ બનાવો. : : : : : એક દિવસ તે કુમાર નગરમાં લીલાપૂર્વક ફરતો હતો.' તેવામાં તેણે કોઈ પુરુષને વાંસના અગ્ર ભાગ પર એક લેખ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy