SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ -વિષપ્રયાગે અને છ શૌયોને અગ્નિ-શસ્રપ્રયાગે મારી નાખી. તેમની સંપત્તિ પણ તે દુષ્ટાએ કબ્જે કરી. “ આ વિશાળ વિશ્વમાં એવું કાઈ અકૃત્ય નથી. જેને કામાતુર સ્ત્રીએ ન કરતી હાય !” કહ્યું છે કેઃ- अनृतं साहसं माया, मूखत्वमतिलोभता ॥ अशुचित्वं छलं सप्त, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १ ॥ અર્થ:—અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અત્યંત લેાલુપતા અશુચિતા અને કપટ આ સાતે દોષ સ્ત્રીને સ્વાભાવિક જ હાય છે. હવે તે રેવતી મહાશતકની સાથે હુષ્ટ થઈ, યથેચ્છ વિષય સુખાને સેવતી રહેવા લાગી. પાપાચારની બુદ્ધિવાળી તે દિવસ-રાત મદ્ય-માંસનું ભક્ષ્ણ કરતી. જિનભક્તિમાં તત્પર એવા મહારાજા શ્રેણિકે અમારી પડહ વગડાવ્યો હતા કે, “ હું લેાકેા ! જે પુરુષ યા સ્ત્રી જીવ વધ કરશે તેને મહારાજા શ્રેણિક મેાટા દડ કરશે.” તે જાણતી હેાવા છતાં માંસમાં લેલુપ રેવતી ગુપ્ત રીતે ગોકુળમાંથી એ વાછરડાને પ્રતિદિન મારી મંગાવતી. તેના માંસને ઉચ્ચ ઔષધી મસાલાથી પકાવતી અને પ્રીતિ પૂર્ણાંક ખાતી. માંસ મિરાના ભક્ષણથી તેની વિષયવાસના વધારે પ્રદીપ્ત થવા લાગી. તે અકાળે પણ વિષય સેવતી સમય વિતાવવા લાગી. અહીં મહાશતકે સમ્યક્ પ્રકારે ધર્મારાધન કરતાં ચૌદ વર્ષ વ્યતીત કર્યાં. પઢરમા વર્ષની રાત્રે મ જાગરણ કરતા મહાશતક વિચારવા લાગ્યા. હજી સુધી મેં બહુ ધન
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy