SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ લુહાર તેમાંથી ઊતર્યાં. લુહારે લેાખડી ચાવીઓને ફેરવી ત્યારે મોક્તિકાના ઢગલા થયા.' અતિ આશ્ચય પામેલાં ભૂપાળ આલ્યા, 'હે વંદદેવ ! આ મત્સ્ય ગમનાગમન શી રીતે કરે છે?' તે બોલ્યા, “ હે રાજન ! મે પૂર્વ સિદ્ધાયિકા દેવીનુ આરાધન કર્યું હતું. તેથી તેણે પ્રસન્ન થઈ. મને ગત્યાગતિ માટે આ એ લાખડની ચાવીએ આપી છે. તેના પ્રભાવથી હું. આકાશમાં જાઉં છું. કેમકે દેવતાઓની શક્તિ અભૂત અને આશ્ચર્યકારી હાય છે.” એટલામાં રથકાર કદ્રુપ કાષ્ઠના અશ્વ લઈ ત્યાં આવ્યે. આ બન્નેના આલાપેા સાંભળી તે ખેલ્યા, “ હે નરેશ ! આમાં શું આશ્ચર્ય છે? આશ્ચય તા મારી પાસે છે તેને તમે આ ઘેાડા પર બેસી અથવા કુલધ્વજ કુમારને આરૂઢ કરી અનુભવેા.” તે સાંભળી કુમાર ખોલ્યો, ‘ હું તાત ! અગર આપની આજ્ઞા હાય તેા હું પૃથ્વીના પટાંખર પર ચરિભ્રમણ કરી કુદરતની લીલાને નિહાળું. ’ ' રાજા મોલ્યો, “ હે પુત્ર! મેં જળચર અને પ્રેચરની માફક સફર કરી, હવે તું આ સ્થળચર અશ્વ પર આરૂઢ થઈ, અનિતલ પર સુખે સફર કર.” તે સાંભળી રથકારે કુમારને ગમનાગમન માટે બે ચાવી આપી. કુમારે તે લઈ યથાસ્થાને મૂકી. અને રાજાને નમસ્કાર કરી અશ્વ પર સવાર થયા. સર્વ લેાકેાના જોતાં તે ઘેાડા ગગનમાં ઊન્યા અને જોતજોતામાં વાદળની ઘેરી ઘટામાં સંતાઇ ગયા. તે અશ્વ ક્રૂરતા ફરતા એક નગર સમીપ ઉદ્યાનમાં ઊતર્યાં.
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy