SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ 6 વેપારી પાસે આવ્યો. તેને જોઇ અશ્વના વેપારીએ બહુમાન સાથે આસન આપ્યું. તેના પર બેસી સહસ્રમલ અનેક પ્રકારની વાતો કરતો ખેલ્યો: ‘હું વેપારી તમે નગર બહાર કેમ વસ્યા છે ? ’ તે ખેલ્યો; ‘હે મહાભાગ ! નગરમાં ઘર ન મળવાથી હું અહી વસ્યો છું.' સહસ્રમલ ખેલ્યા, ચાલા, તમે અમારા ઘેર રહો. તમારા જેવા વેપારી અમારા હૈાવા, છતાં નગર બહાર કેમ રહે ?” શ્રેષ્ઠી બાલ્યેા, ‘ મીજાને ઘેર વસવામાં જોખમ હોય છે.' ચાર ખોલ્યુંા, સજ્જનના ઘેર વસવામાં સજ્જન પુરુષોએ શકા ન કરવી જોઈએ, શ’કા કરનાર સજ્જન પુરુષની સજ્જનતા કૃત્રિમ કહેવાય છે. જેની સાથે મન મળી ગયું હોય તેના ઘરને પેાતાનું જ ઘર માનવું જોઇએ. ચારની વાપટુતા સાંભળી વેપારી વિચારે છે. · અહો શું આની સજ્જનતા અને અપૂર્વ વિવેક ? નક્કી કાઇ સત્પુરુષ જણાય છે. માટે આનું આમંત્રણ પાછું ઠેલવુ· ચેાગ્ય નથી. એમ વિચારી તેણે ચારનું આમંત્રણ, મજૂર કર્યું.. : ત્યારપછી સહસ્રમલ આગળ ચાલી વેશ્યાના ઘેર આવી ખાલ્યા, ‘ હું કામપતાકા! આજ અત્યંત ધનવાન એક વિદેશી અશ્વનેા વેપારી તારા ઘેર રહેવા આવવાના છે માટે તું જલદી એક એરડા આપ. તે સાંભળી ધનાભિલાષી ખુશી થઈ. સામે જઇ તે વેપારીને બહુમાન સહિત પ્રવેશ કરાવી સુંદર સ્થાનમાં અશ્વોને ખાંધ્યા. વેપારીને આ સ્થાન અહુ ગમી ગયું. તે નિશ્ચિત થઈ આરામ કરવા લાગ્યા. અહી` સહસ્રમલ વેશ્યા પાસે આવી સુખાસને બેઠા. વેશ્યા તેના પગ ધાવા લાગી. ત્યારે તે ખેલ્યા; ‘ હે ભદ્રે ! અત્યારે પગ ધોવાથી શું?
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy