SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ શત્રુઓ ઉપર જેણે વિજય મેળવ્યેા છે. એવા પેાતાના ખરેખરા અભિધાનને ધારણ કરનાર જિતશત્રુ નામક રાજા સૌધર્મેન્દ્રની માફક રાજ્ય કરે છે. તેના નગરમાં લેાકેાને આનદુ ઉપજાવનાર, દાન દેવામાં કુબેરને શરમાવે તેવા ધનાઢ્ય, આણંદ નામનો શ્રાવક વસતા હતા. તેને રૂપગુણુ–લાવણ્યાપેત શીલવતી શિવાનંદા નામની ભાર્યા હતી. તે શ્રાવકને ઘેર ચાર કરોડ સુવર્ણ દ્રવ્ય નિધાનરૂપે ભૂમિમાં દાટેલુ હતુ, ચાર કરોડ દ્રવ્ય વેપાર માટે અને ચાર કરોડ દ્રવ્ય વ્યાજે આપેલું હતું, તેનાં પાંચસા ગાડાં પરદેશમાં પરિભ્રમણ કરતાં હતાં. પાંચસા ગાડાં ઘાસ અને લાકડાં લાવવા માટે રોકાયેલાં હતાં. ચાર મોટા વહાણા વ્યાપારાર્થે જળમાર્ગમાં કરતાં હતાં, વળી દશ દશ હજારની સંખ્યાવાળા ચાર ગોકુળ એ સુશ્રાવકના ઘેર હતાં. ઇત્યાદિ ઘણી સમૃદ્ધિ હતી. લક્ષ્મીવાન હાવા છતાં તે ગુણ અને કળાથી વ્યાપ્ત હતા, આગામી અવતારને માટે પ્રમળ પુણ્યને ઉપજાવનારા સુદેવ, સુગુરૂ અને સુમે જેના રામે રામમાં વાસ કરેલા છે એવે રાજ્યમાન પુરૂષ આનંદ શ્રાવક સ્વસ્રી શિવાના સાથે સ'સાર સુખને ભાગવતા—વાણિજ્ય ગ્રામમાં રહીને દિવસે નિમન કરતા હતા. એનો સવે પિરવાર વાણિજ્ય નગરની પાસે કાલ્લાક નામના સ`નિવેસમાં રહેતા હતા. એક દિવસ દેવ દાનવાથી દ્વીપતાં, દેવાએ રચેલાં સુવર્ણનાં નવ કમળ પર પાપદ્મ પધરાવતાં, દિશા, વૃક્ષો અને નરનારીએથી સત્કારને પામતાં, ભવ્ય જીવેાના હૃદયમાં ધિમીજને વાવતાં, ત્રિશલાનન કાશ્યપ ગેાત્રીય ચરમ શાસનાધિપતિ વધુ માનસ્વામી
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy