________________
૧૫૭ ભેગને જીવન પર્યત નિયમ કરું છું, એમ કહી આિણદે. સાતમું વ્રત ધારણ કર્યું.
હવે પ્રભુ અનર્થદંડ નામના ત્રીજા ગુણવ્રત પર પ્રકાશે છે, હે ભો! જે જીવે આઠમા અણુવ્રતને આદરે છે, તેઓ વિશ્વમાં સુરસેનની જેમ સુખી અને જે નથી આદરતા તે મહાસેનની જેમ અત્યંત દુઃખી થાય છે. પછી આણંદના પૂછવાથી પ્રભુ બોલ્યા –
કરી ||
તા
'
છે હારિક
'
જપ