SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ માટે હે ભવ્યલેકે ! હંસની વિપત્તિ અને કેશવની સંપત્તિ જાણી રાત્રિભેજનવ્રતને અંગીકાર કરે. તે સાંભળી આણંદ ગાથાપતિએ રાત્રિભોજન વિરમણવ્રત ગ્રહણ કર્યું. (યદ્યપિ આ રાત્રિભેજન વ્રત ભેગે પગમાં સમાઈ જાય છે, છતાં લોકોમાં બહુ પ્રસિદ્ધ હેવાથી જુદું કહ્યું છે.) હવે આણંદના સામે પ્રભુ ત્રણ ગુણવ્રતને કહે છે. પહેલું દિગ્વિરમણ નામનું વ્રત શ્રાવકે પાળવું જોઈએ; અન્યથા ત્રસ અને સ્થાવર જનું વિમર્દન થાય છે જે શ્રાવકે આ વ્રતને ગ્રહણ કરતા નથી તેઓ તપ્ત લેહપિંડની માફકે જના ઘાતક થાય છે. જે પુણ્યવાન પ્રાણી આ દિગ્વિરતિ વ્રતને સ્વીકારે છે તે ત્રણભુવન સુધી ફેલાયેલા પિતાના લેભસમુદ્રનું નિવારણ કરે છે, કારણ કે લેભ રૂપી સમુદ્ર વિવિધ કલ્પના કરવાથી પ્રસરે છે, તે આખા જગતને દબાવે-કારણ કે, જે લેભને વશ થાય છે તેને ત્રણ લેકની સંપત્તિ અને ઈન્દ્ર, ચકવર્તી, વિદ્યાધર તેમજ પાતાળપતિ નાગેન્દ્રનું સ્થાન મેળવવાના મરથ થાય છે, એવા લેભરૂપી સમુદ્રની ખલના તેજ કરી શકે કે જેણે આ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું હોય. આ વ્રતને પાળનારા પ્રાણ ઉભય લેકમાં સુખસંપત્તિ પામે છે, અને જે આ વ્રતનું પાલન નથી કરતા તેઓ ચારુદત્તની માર્ક દુઃખી થાય છે. તે સાંભળી આણંદ શ્રાવકે પૂછયું છે ભગવનતે ચારુદત્ત કેણ હતા ? તે શી રીતે દુઃખી થયે?? તે મુજ પર કૃપા કરી કહે. પ્રભુ કહે છે કે–હે આણંદ સાંભળ:–
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy