SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ तदन्वनुप्रेक्षा, वृद्धिरप्यासामित्थमेव, तिष्ठामि करोमि । ननु प्राक् करोमि कायोत्सर्गमि'त्युक्तम्, साम्प्रतं तिष्ठामीति किमर्थमुच्यते? सत्यम्, सत्सामीप्ये सद्वत्प्रत्ययो भवतीति करोमि करिष्यामीति क्रियाभिमुख्यं पूर्वमुक्तम् इदानीं त्वासनतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथञ्चिदभेदात्तिष्ठाम्येवाहમિતિ ! किं सर्वथा तिष्ठामि कायोत्सर्ग? नेत्याह-'अनत्थ ऊससिएणं' इत्यादि व्याख्या पूर्ववत्, अत्रापि विश्रामाष्टकोल्लिङ्गनपदानि ___ “अरिहं १ वंदण २ सद्धा ३, अन्न ४ सुहुम ५ एव ६ जा ७ ताव ८ । મદ પય, સંપાય તેવાતા, વUT કુસંય તીસહિમા III” ટીકાર્ચ - નન .... તીસદિગા .” “નનુ'થી શંકા કરે છે. તારકાદિ ગતિને પામેલા પણ દ્રવ્યતીર્થકરો ભાવઅરિહંતની જેમ નમન યોગ્ય કઈ રીતે થાય ? તે પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો ગ્રંથકારશ્રી કહે છે – સર્વત્ર નામ-સ્થાપના-દ્રવ્ય અરિહંતોને ભાવઅરિહંતોની અવસ્થાને હૃદયમાં સ્થાપન કરીને નમસ્કાર કરવો જોઈએ. દ્રવ્ય અરિહંતના વંદન માટે આ બીજો અધિકાર છે=જે અUઆ સિદ્ધા...' પદથી બીજો અધિકાર છે. અરિહંત ચેઇઆણ :- અને ત્યારપછી ઊભા થઈને સ્થાપના અરિહંતને વંદન માટે પાદ આશ્રિત જિતમુદ્રાથી અને હસ્ત આશ્રિત યોગમુદ્રાથી પણ=ઊભા થઈને જિતમુદ્રામાં જે પ્રકારે પગનું સ્થાપન કરાય છે તે પ્રકારે ઊભા રહીને અને યોગમુદ્રામાં જે રીતે હાથ જોડાય છે તે રીતે હાથ જોડીને, અરિહંતચેઇઆણ ઈત્યાદિ સૂત્ર શ્રાવક બોલે છે. પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા=નમુત્થણં સૂત્રમાં કહેવાયેલા સ્વરૂપવાળા અરિહંતોનાં પ્રતિમાલક્ષણ ચૈત્યો અરિહંતચૈત્યો છે. ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. ચિત્ત અંતઃકરણ, તેનો ભાવ અથવા કર્મ ચૈત્ય છે; કેમ કે વ્યાકરણના નિયમાનુસાર વઢાત્વિયં પ્રત્યય લાગ્યો છે. અને બહુવિષયપણામાં ચૈત્યાતિ એ પ્રકારનો અરિહંત ચેઇઆણં સૂત્રમાં બહુવચનનો પ્રયોગ છે. ત્યાં=અરિહંતચેઇઆણં સૂત્રમાં, અરિહંતની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાળા ચિતનું ઉત્પાદકપણું હોવાથી અહચૈત્યો કહેવાય છે. તેઓના વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. તે પ્રમાણે “અરિહંત ચેઇઆણં સૂત્રમાં સંબંધ છે. કાયાનો શરીરનો, ઉત્સર્ગકકૃત આકારવાળા સ્થાનમૌન-ધ્યાનની ક્રિયાના વ્યતિરેકવાળી ક્રિયાંતરના અધ્યાસને આશ્રયીને પરિત્યાગ, તેને કરું છું. શેના માટે કાઉસ્સગ્ન કરું છું ? એથી કહે છે. વંદન માટે. વંદન=અભિવાદન=પ્રશસ્ત કાય-વચન-મનની પ્રવૃત્તિ. તત્પત્યયઃશિમિત્ત, હું કાઉસ્સગ્ન કરું છું એમ અત્રય છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે. કેવી રીતે કાયોત્સર્ગથી જ મને વંદન થાય ?=મને વંદનનું ફળ પ્રાપ્ત થાય ? વરિઆએ= ‘વંદણવંતિઆએ પદમાં રહેલા વરિઆએ' એ પ્રમાણેના પ્રયોગનું આર્ષપણું હોવાથી સિદ્ધ છે–તદ્વિમિત
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy