SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતઅવતરણ –હવે ૮૦ મું કલ્યાણકના દિવસના વર્ણનવાળું દ્વાર કહે છે – (૩પતિવૃત્ત) ૬૪ , स्पर्धा महत्सु नरवाक शुकवत् क्लमाय, - ૧૧ ૬ ૯ ૧૦ ૮ ૭ - સ પુરા પતિ ના સમર્થકો ૧૩ ૧૨ मां हि पंचमगुणस्थितिमुक्तियोग्या:, ૧૭ ૧૫ ૧૬ ૧૯ ૧૮ श्राद्धेषु तजिनमहेऽनुचितेन्द्रताऽपि ॥ १६५ મેટા તણી સાથેજ સ્પર્ધા ખેદ દેનારી બને, મનુષ્યવાણી જેમ શુકને પદ મળેજ સમર્થને, ઇંદ્ર ચોથે પાંચમે ગુણ સ્થાનકે સ્થિતિ શ્રાદ્ધની, તેજ કારણ ઇંદ્રતા ના યોગ્ય જાણે શ્રાદ્ધની.૧૬૫ શ્લોકાથ–જેમ મનુષ્યની ભાષા પોપટને શ્રમ માટે થાય છે તેમ મેટા પુરૂષોની સાથે સ્પર્ધા (ડ) શ્રમને માટે (થકવનારી) થાય છે. એ વાત સાચી છે કે સમર્થ માણસ એગ્ય સ્થાનને પામે છે. કારણ કે મનુષ્ય પાંચમા ગુણસ્થાનકને એગ્ય અને મેક્ષે જવાને લાયક હોય છે, તે કારણથી જિનેશ્વરના કલ્યાણકને વિષે શ્રાવકેનું ઈનપણું વ્યાજબી નથી. ૧૬૫ સ્પદાર્થ –મનુષ્યની ભાષા પિટને શ્રમ માટે થાય
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy