SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ શ્રીવિજયપધસૂરિકૃત અગ્નિથી ટાઢ ફર કરી. ઘરમાં રહેવાથી ટાઢ દૂર થાય છે -તેથી તેમણે વ્રત અને નિયમ રૂપી ઘરમાં નિવાસ કર્યો. તેલના મર્દનથી ટાઢની અસર ઓછી થાય છે. તેથી તેમણે સારી ભાવના રૂપી સુગંધિદાર તેલનું મર્દન કર્યું, સૂર્યનાં કારણે વડે ટાઢ દૂર થાય છે, તેથી તેમણે આચાર્ય રૂપી સૂર્યની વાણી રૂપી કીરણેનું નિરંતર સેવન કર્યું ને ટાઢ દુર કરી. આ પ્રમાણે તેમણે પિતાની અજ્ઞાન રૂપી ટાઢ દૂર કરીને ફાગણ ચોમાસું પૂરું કર્યું. તે ફાગણ ચોમાસું સર્વેને આનંદ આપનારૂં થાઓ. ૧૬૩ અવતરણ–એજ ફાગણ ચોમાસાની બીના વિસ્તારથી બીજી રીતે સમજાવે છે – છે રવિશોહિતરમ્ | ૧ ૫ ૨૦ ૨૩ ૨૪ ૨૧ ૨૨ चातुर्मासिकपर्वसंभवतपो वढ्नेस्तदावश्यक• भ्रश्यत्कर्मदलोच्छ्रितच्छगणकस्तोमेऽत्र भस्मीकृते । मातर्वन्दनके मुखांशुकविधिव्याजाद्विकीर्णे सति, धन्योऽर्हद्गुणफाल्गुनो गतरजाः स्यादागमाम्भः प्लवात् १६४ ચામાસી પર્વ વિષે થયેલા છટ્ર તપ રૂપ અગ્નિમાં, ચોમાસી પ્રતિમણે પડતા કર્મછાંણ ઘડીકમાં રખ હવે તેહની તે વાંદરેજ પ્રભાતના, મુહપત્તિના ચલને ઉડતી સ્નાનથી શ્રુતજલ તણું. ૧
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy