SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાોદિઃ ૫૪ (નરકસ્થાન) જાણવા. વળી આ સાત વ્યસના સાત પ્રકારના ભય ઉપજાવનારા છે. એટલે વ્યસના સેવનારને આ લોક ભય.. પરલોક ભય વગેરે સાત પ્રકારના ભય પ્રકટે છે, માટે સાત વ્યસનાના જલ્દીથી ત્યાગ કરીને રાજ્યના સાત અંગ જેવા પુણ્યરૂપી રાજાના ૧ જિન જીવન, ૨ જિનષિંબ, ૩ પુસ્તક, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા એ સાત ક્ષેત્રાની આરાધના કરી. અને સાત માળના મહેલ જેવા જીવાજીવાઢિ સાત તત્ત્વા રૂપી મહેલમાં તમે પાતે રહેા. એટલે નિલ . મેક્ષ માર્ગની આરાધના કરી સિદ્ધિપદ પામે. ૧૫૬ અવતરણ:—હવે આઠમો અઠ્ઠાઇનું રહસ્ય જણાવે છે: ( शार्दूलविक्रीडितवृत्तम् ) ७ ૬ ૧૨ ૯ मुक्त्वाष्टौ मदकारणान्यविरतं सत्मातिहार्याष्टकं, ૧૧ ૫ ८ ૧૩ ૧૦ ૧૪ ૧૬ ૧ 12 देवं पूजय पूजयाष्टविधया येनैष तुष्टः पदम् । ૨૩ ૧૭ ૧૯ ૨૦ ૨૧ ૧૪ ૨૩ तद्वो यच्छति यत्र नास्ति पतनं दुष्टाष्टकर्मापदा, ૪ चष्टे ૧ मांगळिकाष्टदीपकमिषादष्टाहिकाप्यष्टमी ॥ १५२ અષ્ટ મંગલિક દીપ બ્હાને આઠમી અટ્ઠાઈ આ, ઈમ કહે મદ હેતુ છડી આઠ ભેદે પૂજના, પ્રભુની કર। . જેથી પ્રસન્ન તે આપશે તે સ્થાનને, જ્યાંથી ન કાઁપત્તિએ પામીશ ભવના ભ્રમણને, ૧
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy