SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૧૫ ૪૯૪ શ્રીવિજયસૂરિકૃત (રારિવરિતવૃત્તમ્) माया दुर्गतिकृद्भवेत् परभवे क्लेशाय वास्मिन् पुनः, ૧ ૬ ૧૦ श्रीवीरेण सुरोऽपि केतवसरवा कुब्जीकृतो मुष्टिना । ૧૮ ૧૭ ૧૬ ૧૪ ૨૦ किं कर्णस्य न निष्फला युधिकलाविपच्छलात्ताऽभवत , ૨૬ ૨૨ ૨૮ ર૭ कि श्रीशो न जगाम वामनतनुदैन्यं बलेबन्धने १२६ આ ભવે દુખ પરભવે માયા નરકને આપતી, વીરપ્રભુએ માચિસુર કુબડે કર્યો મુષ્ટિવતી; વિમ થઈ શીખી કલા કરણેજ પરશુરામથી, પણ યુદ્ધમાં નિષ્ફલ બની તે વિજય કયાંથી વરપ્રભુએ છીએ કલા વિજય કથા. ૧ કેપટથી વામન બનેલા વિષ્ણુ બંધાયા વલી, યાચકપણું બલિભૂપથી પામ્યા સરલતા સુખ કી; સરલતાએ ઘર્મને આરાધજે વિધિ યાગથી, મુક્તિના સુખ પામજો અલમા રહો નિત કપટથી, ૨ - કાથ–માયા પરભવમાં દુર્ગતિ આપનારી અને વળી આ ભવમાં કલેશને માટે (કલેશ દેનારી) થાય છે. શ્રી વીર પ્રભુએ કપટથી મિત્ર બનેલ દેવને મૂઠી મારી કૂબડા બનાવ્યા હતા. બ્રાહ્મણનું છલ કરી (પરશુરામ પાસેથી) મેળવેલી કર્ણની કલા યુદ્ધમાં શું નિષ્ફળ ન થઈ? અથવા
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy