SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કરમકરસ્પાર્ધાદિક ४८८ -- - - - - - તને દુર્ગતિ ઈષ્ટ હોય તે કરડકુરડ મુનિની જેમ અતિશય ક્રોધ કર. કલ્પવૃક્ષ અને ધંતૂરાના વૃક્ષમાંથી જે તને ગમે તેને ગ્રહણ કર. ૧૨૩ અષ્ટાર્થ:-- હે જીવ! જે તને મેક્ષ હાલો પ્રિય હિંચ, તો મેતાર્ચ નામના સુનિની જેમ ઉપસર્ગના પ્રસંગે પણ ક્રોધને જીતજે. એટલે ક્ષમ ગુણ ધારણ કરજે. અને જે તને દુર્ગતિ વહાલી હોય એટલે તારે નરક કે તિર્યંચગતિમાં જવું હોય અને ત્યાંના ભયંકર દુઃખ ભોગવવાં હોય તો કરડકરડ નામના મુનિની જેમ અતિશય કોધ કર. કારણ કે ક્રોધ કરવાથી પાપકર્મો બાંધીને જીવ દુર્ગતિમાં જાય છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કોઇના જય સમાન કલ્પવૃક્ષ છે. અને ક્રોધ કરવા જેવું ધંતૂરાનું ઝાડ છે. આ બંનેમાંથી તને જે ગમે તેને ગ્રહણ કર. એટલે જો તારે સુખી થવું હોય તે તું ક્રોધને જય કર અને દુઃખી થવું હોય તે ક્રોધ કર. આ બેમાંથી તને જે રૂચે તે પ્રમાણે વર્તન કર. ૧૨૩ 2 અવતરણું–હવે એકસઠમું માન પરિહારનું દ્વાર કહે છે – ( વસંતરિટાકુર ) मानी तपश्रुतशमव्रतधर्महीनः, .. स्यान्नन्दिषेण इव पण्यवधूपहास्ये। किं तारका कमलभूवरदुर्घरोऽपि, नाकारि शम्भुशिशुना हृतसर्वगर्वः॥ ૧૨ १२४
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy