SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨. શ્રીવિજ્યપદ્યસૂરિકૃત પહોંચ્યા. અને ચંદ્રને શ્રાપ આપે, તેથી તે કલંક્વાળો અને ક્ષય પામનારે થયે. આ બીના લક્ષ્યમાં રાખી ભવ્ય જીવોએ સાતમા વ્યસનને સર્વથા ત્યાગ કરી નિર્ભય જીવનમાં ધર્મરાધન કરી આત્મહિત સાધવું જોઈએ. અહીં સાત વ્યસનને ત્યાગ કરવાની બીના પૂરી થઈ ૧૧૯ અવતરણ-હવે ૫૯ મું કષાયને તજવાનું દ્વાર કહે છે – (gીવૃત્ત ) मुभूमजमदग्निजप्रतिमद्रुमाघर्षजे, पायदवपावके विषयवात्यया दीपित। महदगुणवनं दहत्यहह पुण्यकल्पद्रुम૧૨ ૧૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ स्वतोऽस्ति यदि दैवतः शमघनाघनो वर्षति ॥ १२० સુભૂમ પરશુરામ જેવા નવ તરૂના ઘર્ષણે, ઉપજેલ આજ કષાય દાવાનલ લહેજ પ્રદીપ્તિને વિષય વાયુ વેગથી ગુણ રૂપ વન તેમાં બળે, શમમેઘ વરસત દેવગે પુણ્ય સુરતરૂ ઝટ ફળે. ૧ ( કલોકાર્થ–સુભૂમ અને પરશુરામ સમાન પુરૂષ રૂપી વૃક્ષોના સંઘર્ષણથી ઉત્પન્ન થએલા અને વિષય રૂપી વાયુ વડે સળગેલા કષાય રૂપી દાવાનલને વિષે મેટું ગુણ રૂપી વન
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy