SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૦૩ અવતરણ–એ પ્રમાણે દાન વગેરે ચારે પ્રકારના ધર્મનું સ્વરૂપ કહીને હવે સર્વ ધર્મને પ્રભાવ જણાવે છે – (સ્ત્રધાકૃતમ્) मातुर्गर्भावतारे 1. ૨ ૬ चतुरधिकदशस्वमसंसूचितौ ૮ ૯ ૧૦ ૧૧ प्रा૧૨ ग्जातौ यावेकरात्रावजितसगरयोः पुण्ययोः पश्य जातिम् । आग!त्पादमिन्द्रैरसुरसुरनरैः सेवनीयस्त्रिलोकी ; ૧૯ ૧૩ ૨૫ રર રર ૨૦ ૨૪ ૨૩ नाथोऽहंन्नेक आसीद्भरतनृपनतोऽन्यश्च चक्री द्वितीयः ९० ગર્ભમાં જનની તણું એક રાતમાં જે આવિયા, બેઉ કેરી જનનીએ સ્વજ દે નિરખિયા અજિત સગર તણે જ ધાર્મિક પુણ્યભેદ તપાસિયે. ચ્યવનથી સુર સેવ્ય બીજા તીર્થપતિને વદિયે.-૧ બીજા સગર ચક્રીશ, જેને સકલ રાજાઓ નમ્યા, ભરતક્ષેત્ર તણું સુધર્મો તીર્થપતિ ચકી થયા, ધર્મ કેરી સાધનામાં ભેદ કારણ ભાવના, અન્ય પણ કારણ ઘણું જે ભેદ પાડે પુણ્યના-૨ લેકાર્થ–પ્રથમ ચૌદ સ્વમથી સંસૂચિત થઈ માતાના ગર્ભમાં ઉતર્યા. પછી એક રાત્રીએ જન્મેલા અજીતનાથ અને સગર ચક્રવર્તીની પુણ્યની જાતિ જુઓ. તેમાંથી એક (અછત
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy