SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિયપદ્યસૂરિકૃત– * ત્યાંથી વીર પ્રભુને વંદન કરવા જતાં રસ્તામાં શાળે મળે. તેણે કહ્યું કે તપમૂલ કષ્ટ સર્વ વીર પ્રભુને વંદન ફોગટ છે. કારણ કે શુભાશુભ ફલનું કરવા જતાં રસ્તામાં કારણ નિયતિ છે. તે વખતે આદ્ર ગેશાને મેળાપ મુનિએ કહ્યું કે જો તું સર્વત્ર નિયતિને અને તેને નિરૂત્તર હેતુ માનતો હોય અને ક્રિયાને ફેગટ કર. માન હોય તે તું પણ એક સ્થાને જ કેમ રહેતું નથી અને ભેજન વગેરે માટે કેમ યત્ન કરે છે. માટે નિયતિથી પણ પુરૂષાર્થ ચઢીયાતે છે એમ સાબીત થાય છે એ પ્રમાણે તેને નિરૂર કરી આગળ ચાલ્યા. રસ્તામાં હસ્તિ તાપસીના આશ્રમે આદ્ર મુનિ આવી પહોંચ્યા. આ તાપસ હાથીને મારીને હસ્તિભક્ષી તાપ- તેનું ભક્ષણ કરતા હતા તેથી હસ્તી સેને પ્રતિબોધ તાપસ કહેવાતા હતા. તેમનું કહેવું એવું હતું કે એક હાથીને મારીને ખાઈએ તે તેનાથી ઘણું દીવસ આજીવિકા ચાલે છે અને એક જીવના વધનું પાપ લાગે છે, માટે ઘણા જીવોનો વધ કરવા કરતાં એક હાથીને માર મારે. તેમને પણ આ મુનિએ પ્રતિબધ્ધા અને દીક્ષા આપી. ત્યાંથી વીર પ્રભુને વંદન કરવા આગળ ચાલ્યા. * વીર પ્રભુને વંદન કરવા જતાં રસ્તામાં રાજગૃહી નગરીએ આવ્યા. ત્યાં શ્રેણિક સહિત અક્ષય કુમારને અભય કુમાર વંદન કરવા આવ્યા.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy