SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ (વસંતતિñાવૃત્તમ્) ૧૨ उ ૪ ૫ ૬ ७ पुष्पाक्षताम्बुफल चन्दन धूपदीप શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત- ૮ ૯ ૧૦ नैवेद्यतः प्रतिदिनं जिनपादपूजा । ૧ ૧ ૧૨ श्रीश्रेणिकादिजिनवज्जिनतादि, ૧૩ ૧૪ ૧૬ ૧૫ दत्ते चक्रादयः कलशतामिव मृद्दलस्य || ૭૪ || સ્મૃત્તિકાના પિંડના જિમ કુંભકારાદિક કરે, ઘટ તથા જલ દીપ ધૂપ નૈવેદ્ય ફૂલ અક્ષત ભરે; ફલ સુખડ જલ અષ્ટ દ્રવ્યે જિનપતિને પૂજતા, જિનણું આદિ લહે જિમ શ્રેણિકાદિક પામતા. ૭૪ Àાકા :- પુષ્પ, અક્ષત, જલ, લ, ચન્દન, ધૂપ, દીપ અને નૈવેદ્યથી દરરોજ કરેલી શ્રીજિનેશ્વરની ચરણપૂજા શ્રીશ્રેણિક રાજા વગેરેને આપ્યું તેમ જિનેશ્વરપર્ણ આપે છે. દષ્ટાન્ત આપે છે કે ચક્રાદિક જેમ માટીના પિડને કલશપણ આપે છે. ૭૪ સ્પા :--જિનેશ્વરની પૂજા જિનેશ્વરપદ આપે છે, તે જણાવતાં કવિરાજ કહે છે કે ૧ ચમ્પા વગેરેનાં પુષ્પ, ૨ અક્ષત એટલે અણીશુદ્ધ ( આખા ચોખા, ૩ પાણી, ૪ આમ્ર વગેરેનાં ફળ, ૫ ચન્દન, ૬ ધૂપ ૭ દીપ અને ૮ મી. નૈવેદ્યથી દરરે!જ કરેલી શ્રીજિનરાજના ચરણની પૂજા શ્રીતીર્થંકર પદ વગેરે આપે છે. વગેરે કહેવાથી
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy