SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રીવિજયપારિકૃત| સર્વ શી તત્તમ્ चोरां दुर्गतिमेत्यलीकलजमध्यभ्यर्थितोऽपि ब्रुवन् , वादे नारदपर्वतारव्यसुहृदोर्यद्वद्वसुभूपतिः । ૧૬ ૧૫ ૧૩ ૧૮ ૧૯ ૧૭ જડ વિધુ વિચિતિનિષ્ણા કૃષી, ૨૩ ૨૪ ૨૫ ૨૨ ૨૪ ૨૬ ૨૧ ૧૨ साक्षाकि न हरिभवेन महितः सत्यात्परीक्षाक्षणे ॥३५॥ લેશ પણ નઠ બેલતાં ગતિનીચભયંકર પલકમાં, પામેજ નારદ તેમ પર્વત મિત્ર કેરા વાદમાં જેમ વસુબ્રુપ જૂઠ વદતાં મહાદેવ બનાવતા, બ્રહ્મા અપૂજનિક કેતકીની ત્યાજ્યતાજ ઠરાવતા. ૧ તિમ પરીક્ષાકાલમાં વિષણુ વચન સાચા વધા, તેથી મહાદેવ તેમની પૂજા કરંતા ઉલ્લસ્યા; સત્ય વચનો ભાખીએ ને સત્ય સાક્ષી પૂરીએ, એમ રસના સફલ કરીએ ધર્મથી શિવ પામીએ. ૨ કલેકાર્થ –નારદ અને પર્વત નામના બે મિત્રોને વાદમાં બીજાએ પ્રાર્થના કરવાથી અસત્યને લેશ બેલ વસુ રાજા ઘેર દુર્ગતિમાં એટલે નરકગતિમાં ગયે. મહાદેવે જુઠું બેલવાથી બ્રહ્માને પૂજા રહિત (અપૂજય) અને જૂઠી સાક્ષી (દેવા)થી કેતકીને અનિષ્ટ એટલે પૂજામાં ત્યાજ્ય શું નથી કરી? તેમજ પરીક્ષા વખતે સાચું બોલવાથી હરિને સાક્ષાત પૂજ્યા નથી? અર્થાત્ પૂજ્યા છે જ. ૩૫, , , ,
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy