SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ( પંદ્રાવૃત્તમ્ ) ૫ . ७ शमेन सिद्धयन्ति मतानि कृष्णा ह ૯ ર R ठु $ तुजविततपोऽस्तु वा मा । ૧૧ ૧૦ दिनाधिनाथेन कृतेऽन्नपाके, ૧૪ ૧ ૨ ૧૫ ૬ ૩ संधुक्षणं कः कुरुतेऽनलस्य શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત {{ ૨૫ {k કૃષ્ણના લઘુભાઈ ગજસુકુમાલની જિમ શમ ગુણે, વાંછિત ફળે ન કરી શકે કદિ આકરાતપ આદિને; તેય દોષ જરા નહી ખરૂં તપ ક્ષમા સૂરજ તણા, કિરણે અને જો પાક કુણુ સળગાવનારા અગ્નિના. ૬ Àાકા :—તીવ્ર તપશ્ચર્યા કરે અથવા ન કરો, પરંતુ શમ ગુણુ વડે એટલે ક્ષમા ગુણુ વડે કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમાલની જેમ મનવાંછિત સિદ્ધ થાય છે. દૃષ્ટાંત કહે છે કે સૂર્ય વડે ધાન્ય રધાયે છતે કયા માસ્ અગ્નિને સળગાવે ? ૨૫ સ્પષ્ટા :—તીવ્ર તપશ્ચર્યા કરવાની શક્તિ હાય તા તે કરો અને શક્તિ ન હાય તા ન કરો, પરંતુ જો શમતા ગુણ એટલે ક્ષમા ગુણુ રાખવામાં આવે તેા પણ મનાવાંછિત સિદ્ધ થાય છે. કારણ કે તપ તેા શક્તિ હાય તા જ અને છે, પરંતુ ક્ષમા રામવી તેમાં વિશિષ્ટ કાયિક શક્તિની જરૂર નથી અથવા શકિત હાય કે ન હૈાય તેા પણુ ક્ષમા રાખી શકાય છે. આ ક્ષમા ગુને લઈને કૃષ્ણ વાસુદેવના નાના
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy