SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદે. ૨૦૬. ત્રણ ત્રેસઠ પાખંડીઓ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ સવ અસવ સવાસ અવકતવ્ય સવ-અવકતવ્ય અસરર્વ-અવકતવ્ય સવાસર્વ અવકતવ્ય ૩ ૪ ૫ ૭. આ પ્રમાણે સાત ભેદોએ જીવ પદાર્થ થયે છે. એ રીતે અજીવ વગેરે આઠ પદેના સાત-સાત ભેદો કરવાથી કુલ (૬૩) ત્રેસઠ ભેદો થયા. તેમાં ૧. ભાવ૫ત્તિ છે-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૨. ભાત્પત્તિ નથી-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૩. ભાત્પત્તિ સત્-અસત્ છે-એમ કે જાણે છે? એને જાણવાથી શું ? ૪. ભાત્પત્તિ અવક્તવ્ય છે-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? આ ચાર ભાંગાઓને ઉપરના ૬૩ (ત્રેસઠ) ભેદમાં ઉમેરતાં કુલ સડસઠ (૬૭) ભેદ અજ્ઞાનવાદીઓના થાય છે. ' ૨૯૩
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy