SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 3 તત્ત્વપ્રકાશની ટીકા નામ પ્રમાણે ગુણુ ધરાવતી આ ટીકા તત્ત્વા ઉપર પ્રકાશ ફેકીને અજ્ઞાન અંધારાને દૂર દૂર જગાડે છે. પદાર્થ નુ વિશ્લેષણુ એટલું વિસ્તૃત અને સુગમ બનાવ્યું છે કે સામાન્ય કક્ષાને વાચક પણ સહેલાઈથી સમજી શકે. વૃત્તિમાં સ્થળે સ્થળે શાસ્ત્રપાઠે' આપીને પોતાની રજૂઆતને સબળ બનાવી છે. આવા સાક્ષી પાઠાની સ`ષ્ણાના પાંચસે ઉપર પહેાંચતા આંક એમની બહુશ્રુતતાના ખેલતા પૂરાવા છે. ગ્રંથાના નાસ સાથે અપાયેલા અવતરણાના આંક ૯૦ ઉપર પહોંચે છે. સ્મૃતિ પશુ ગજબની છે ! મૂળગાથાના અને સ્પષ્ટ કરવામાં ટીકાકારશ્રીએ જરા પણ સર નથી રાખી. શબ્દા કર્યા પછી જરૂર લાગે ત્યાં મા ચક્ હી ભાવાથ પણ આપ્યા છે. કેટલાક સ્થળે નનું કરીને શંકા ઉઠાવી છે અને પછી સમાધાન આપ્યુ છે. મૂળગાથાના પાઠમાં હકીકત ફેર જેવુ... જણાય. ત્યાં આ સ્થળે આમ પાઠ હાવા જોઈએ એમ પેાતાને અભિપ્રાય આપી શાસ્ત્રના આધારો પણ આપ્યા છે પ્રવજ્રનસારાદ્વાર ઉપરની કુલ પાંચ ટીઢામાં તત્ત્વપ્રકાશિની ટીકા સૌથી પ્રાચીન વિસ્તૃત અને સરળ છે. આ ટીકાના સંપૂણુ અનુવાદ અહીં પ્રસ્તુત થઈ રહ્યો છે. અન્ય ક્ષાર ટીકાએ ૧. વિષષપદે વ્યાખ્યા ૨. વિષપદ્મર્ચાય વ્યાખ્વા ૐ. વૃત્તિ મહામાય આ. ઉદયપ્રભસૂરિષ્કૃત અજ્ઞાન તુ 99 પદ્મમ દિરગણિકૃત. ટીકાકાર ૩૨૦૩ ગ્રંથાય. ગ્રંથાય ૩૩૦૩ મૂળ ગ્રંથની રચના પછી ગણુતરીના દશકામાં જ વિક્રમના તેરમાં શ્રુતમાં તપ્રકાશિની નામની વિસ્તૃત સરળ અને વિદ્વત્તાપૂ ુ ટીકાના રચયિતા મા. શ્રી સિદ્ધસેનસૂરિજી અન્દ્રગચ્છના છે. ૧. આ ટીકાનું પ્રકાશન તાજેતરમાં શ્રી જૈન શ્વે. મૂ. પૂ. તપાગચ્છ ગોપીપુરા સંધ સુરત આચા ારસરિ આરાધના ભવન સુભાષચોકથી થયું છે. ૨. રચના સંવત જરિ થિસંયે વિજ્ઞાનતિષણો એટલે વિ. સ. ૧૨૪૨, ૧૨૪૮ અથવા ૧૨૭૮માં ટીકાની રચના થઈ છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy