SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરમભુના પૂર્વ માતાપીતાના સંબંધ. (૧૩) જન્મને વિષે મેં સર્વ ભજન ત્યજી દીધું છે.” પોતાના એકના એક પુત્રને આવે ઘેર કદાગ્રહ જાણ રાજા વિશ્વનંદિએ મનમાં કાંઈ વિચાર કરી ઉદ્યાનમાં ક્રીડા કરવા જવાને પડહ વગર. ૫ડહને શબ્દ સાંભલી વિનયથી નમ્ર એ વિશ્વભૂતિ - તાના પરિવાર સહિત જેટલામાં રાજાની પાસે આવીને કાંઈ કહેવા જાય છે તેટલામાં સ્ત્રી સહિત વિશાખનંદિએ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. વલી તેણે તે ઉદ્યાનને ખેડાવી નાખ્યું જેથી તે વિશ્વભૂતિ, તેને દંભી માની બહુ ખેદ પામવા લાગ્યો. પછી વિશ્વતિ, એક મુષ્ટિના પ્રહારથી મોટા કોઠીના વૃક્ષને મૂલમાંથી પાડી નાખી તેને હાથમાં લઈ ઉદ્યાન આગલ એ એટલે વિશાખનંદિએ તેને કહ્યું કે “અરે!તું પોતાના ચિત્તમાં આ ઉદ્યાનને વિષે પેસવાનું માન ન કર, હમણાં હું તને વૃક્ષની પેઠે ઝટ ઉન્મેલન કરી નાખીશ.” પછી વિશ્વભૂતિ “અરે આ હેોટા ગુરૂરૂપ ભૂપતિની આગલ મેં આ શું લજાવાલું કામ કર્યું? એમ કહીને મનમાં વિચાર કરવા લાગ્યો. પછી બહુ વૈરાગ્યરસથી વ્યાપ્ત એવા તેણે સંભૂતિમુનિની પાસે શ્રી જિનેશ્વર પ્રણિત દીક્ષા લઈ ઘેર તપ આરંક્યું. - એકદા મથુરા નગરીમાં ભિક્ષા માટે વિચરતા એવા તે દુર્બળ શરીરવાળા વિશ્વભૂતિને કોઈ અતિ દુર્ણ ગાયે પાડી દીધા. વિશ્વભૂતિને પહેલા જે વિશાખનંદી બહુ હસવા લાગ્યા. વળી તે એમ કહેવા પણ લાગ્યું કે “હે મુનિ ! હમણાં કેડીના વૃક્ષને પાડી દેનારું તમારૂ બળ કયાં ગયું ?” વિશાખનંદીનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થયું છે અભિમાન જેમને એવા વિશ્વભૂતિએ તે ગાયને શીંગડામાંથી પકડીને સર્વ જનેને વિસ્મય પમાડતાં છતાં બહુ ભમાવી પછી અંતે હું બહુ બળવાન થઉં” એવું નિયાણું કરીને એક માસભક્તથી મૃત્યુ પામી ને તે વિશ્વભૂતિ, શુક્ર કલ્પને વિષે માટે દેવતા થયે. ત્યાંથી ચવીને અધ ભરત ક્ષેત્રને અધિપતિ પ્રજાપતિ તથા મૃગાવતીને પુત્ર અને મહા બળવાન એ ત્રિપુષ્ટ નામે પહેલે વાસુદેવ થયે. ચોરાસી લાખ વર્ષના પૂર્ણ આયુષ્યવાળો તે વિષ્ણુ સંપત્તિને ભેગવી અંતે મૃત્યુ પામીને સાતમી નરકે ગયે. ત્યાંથી નિકળીને સિંહ થયે. વળી તે નરકે ગયે આ પ્રમાણે તિર્યંચ અને મનુષ્યના બહુ ભોથી સંસારમાં ભમીને મહાવિદેહ ક્ષેત્ર ને વિષે મૂકા નગરીમાં ધનંજય રાજા અને ધારિણી માતાથી ઉત્પન્ન થઈ પૂર્ણ ચોરાસી પૂર્વના આયુષ્યવાળે પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ થશે. તે પિટ્ટીલ ગુરૂ પાસે દીક્ષા અને તેને કોટિ વર્ષ પર્યત પાલન કરીને અંતે મહાશુક દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી આવી છત્રા નગરીમાં પચ્ચીસ લાખ વર્ષના આયુષ્ય વાળા તથા જિતશત્રુ અને ભદ્રાનો નંદન નામે પુત્ર થયો. તેણે ચોવીશ લાખ વર્ષ પર્યત સુખકારી રાજ્ય ભોગવી એક લાખ વર્ષ પયત નિર્મલ દિક્ષા પર્યાય પાલ્યા. હવે તે નંદને દીક્ષા લઈને એવો નિયમ અંગીકાર કર્યો હતો કે “હું માસક્ષપણુ વિના પારણું નહિ કરું.” આ પ્રમાણે નિયમ લીધાથી તેમને અગયાર લાખ, એંશી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy