SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) રાષિમડલ કૃતિ ઉરાદ્ધ. * प्रिया अने शिष्योनी साये 'श्रीकौशिकार्य' नामना उपाध्यायनी कया * રેગાદિ અનિષ્ટ રહિત એવી ચંપાનગરીમાં કેશિકા નામે બ્રામણ ઉત્તમ ઉપાધ્યાય હતે. તેને મનસ્વી એવા અંગ અને રૂદ્ર નામના બે શિષ્ય હતા. ઉપાથાય તે બન્ને શિષ્યને આદરથી સર્વ ઉત્તમ શાસ્ત્રોને અભ્યાસ કરાવતા હતા. અંગશિષ્ય સરલ સ્વભાવને હતું તેથી ગુરૂએ તેનું અંગમુનિ નામ પાડયું હતું. કહ્યું છે કે જે પુરૂષ જેવા સ્વભાવનો હોય તે પુરૂષનું તેવું જ નામ પડે છે. - એકદા ઉપાધ્યાયે બન્ને શિષ્યને સવારે કાષ્ટ લેવા વનમાં મોક૯યા. સાંજે અંગ વનમાંથી કાષ્ટ લઈ ઘેર જવા નીકળે. તેને અરણ્યમાં રમતા એવા કે દીઠે. દુષ્ટ બુદ્ધિવાલે રૂદ્ર, ઉપાધ્યાયના ભયથી વનમાંથી કાટ લઈને આવતી એવી તિર્યશા નામની કંઈ દાસીને મારી તેના કાષ્ટ લઈ અંગના પહેલે ઘરે આ અને કપટથી ગુરૂને એમ કહેવા લાગ્યું કે તમારો સારો શિષ્ય જ્યોતિર્યશા નામની દાસીને મારી તેનાં સર્વ કાષ્ટ ઘરે લાગે છે.રૂદ્રનાં આવાં વચન સાંભળી અત્યંત ક્રોધ પામેલા ગુરૂએ અંગના સરલ સ્વભાવને નહિ જાણતા છતાં તેને પિતાના ઘરમાંથી ઝટ કાઢી મૂકો. પછી કષાયરહિત અંગમુનિ વનમાં ગયે. ત્યાં તેને વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પાસે રહેલા દેવતાઓએ તુરત તે કેવલીને માટે મહત્સવ કર્યો. પછી સુવર્ણના કમલ ઉપર બેઠેલા તે કેવલીને દેવ, અસુર અને મનુષ્ય સેવવા લાગ્યા. અંગને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાની વાત સાંભલી વિસ્મય પામેલા ઉપાધ્યાયે તુરત ત્યાં આવી હર્ષથી તેને નમસ્કાર કર્યો. આ વખતે દેવોએ ઉપાધ્યાયને કહ્યું કે “ હુરત્મા એવા રૂજ દાસીને મારી તેનાં કાષ્ટ લઈ લીધાં છે. એણે ક્રોધથી જ તમને ખોટું કહ્યું હતું. ” “ પછી ઉપાધ્યાયાદિ લેકેએ બહુ નિંદા કરે તે રૂદ્ર, પિતાના કરેલા કમને નિંદતે છતે પ્રત્યેક બુદ્ધ થયું. ઉપાધ્યાયે પણ અંગ કેવલીના મુખથી ઉત્તમ ધર્મ દેશના સાંભલી સ્ત્રી સહિત તપસ્યા લીધી. અસંખ્ય ભવના ઉપાર્જન કરેલા સર્વ કર્મને તપથી ક્ષય કરી પ્રિયા સહિત કોશિકાર્ય ઉપાધ્યાય તથા રૂદ્ધ અને અંગ તે સત્વવંત ચારે જણા એક્ષપદ પામ્યા. ત્રણ જગમાં પૂજ્ય એવા તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું. मिया अने शिष्योनी साथे श्री 'कौशिकार्य' नामना उपाध्यायनी कथा संपूर्ण. भविअव्वं खलु भो सव्व-कामविरएण एअमायणं ॥ भासित्तु देवलामुअ-रायरिसी सिवयं पत्तो ।। १२४ ॥ “હે ભો! તમારે નિચે સર્વ કામના અભિલાષથી નિવૃત્ત થવું.” એ અધ્યયન કહી દેવલાસુત રાજર્ષિ મોક્ષપદ પામ્યા. ૧૨૪ છે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy