SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચી દેશીલ સંબંધ. जंतंति पंचरत्ति पाउवगयं तु खाइये सिआली ॥ मुग्गिलसेलसिहरे वंदे कालासवेसरिसि ॥ ५० ॥ કાલિક પુત્ર સ્થવિર, મેખળ નામના સ્થવિર, ત્રીજા આનંદ રક્ષિત સ્થવિર અને ચેથા કાશ્યપ સ્થવિર આ ચારે મુનીવર પાર્શ્વનાથજીના શિષ્ય છે. ૪૮ સરાગ તપ સંયમથી થોડું કર્મ જેને બાકી રહ્યું છે તે દેવ લોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે એમ બૌદ્ધાદિ સાધુઓ પણ કહે છે. ૪ પૂર્વોક્ત વાકય સાંભળી, દીક્ષા ગ્રહણ કરી મુદ્દગલ પર્વતના શિખરના ઉપર પંદર દિવસ સુધીનું જેણે પાદપમન નામનું અનશન કર્યું - છે અને નવીન પ્રસૂતા માલી તું ભક્ષણ કરે છે તે કાલાવેસ મુનિને હું વાંદુ છું. જે ૫૦ છે એક વખત જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પુષ્કલ ધન સુવર્ણાદિકે કરી પરિપૂર્ણ સ્વર્ગ લોક તુલ્ય એક તુંગીઆ નામની નગરી છે. ત્યાં જીવ અજવાદિ તને જાણનારા, દેવ દાનવથી #ભ નહિ પામનારા અને ચંદશ, આઠમ પૂર્ણમાસી વિગેરે પવેમાં સંપૂર્ણ પિષધ સમ્યક પ્રકારે પાળીને પારણાને દિવસે મુનિઓને અશનાદિ અને વસ્ત્ર આષધાદિ હરાવીને પારણું કરનારા, મહર્ષિક શ્રાવકે વસે છે ત્યાં ચરમ તીર્થપતિ સમેસર્યા અને ત્યાં કાલાસવેસ, મેખલ, આણુંદરક્ષિત અને કાશ્યપ એ ચાર આચાર્યો પાર્શ્વનાથ પ્રભુના સન્તાનીયા છે. તેમને વાદીને પ્રશ્નો પૂછીને નિસંશય થયેલ. તેઓએ પ્રભુની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કરીને સમ્ય પાળી મેક્ષમાં ગયા એમને વિશેષ સંબન્ધ ભગવતી સૂત્રથી જાણો. इतिश्री ऋषिमण्डल वृत्तौ कालासवेस-मेहलाणं दरक्खि अकासवायरिअसम्बन्धः। હવે કાલાસિક પુત્રને સમ્બન્ધ કહે છે–એક વખત રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામ ચિત્યમાં શ્રી મહાવીર જ્ઞામીના કેટલાએક સમગ્ર શ્રતના પારગામી સ્થવિર શિવે સમવસર્યા. તે સમયમાં વાદ કરવાના અભિપ્રાયવાળા શ્રી ? પાર્શ્વ પ્રભુના સન્તાનીય કાલાસિક પુત્ર સ્થવિર મુનિયેની પાસે આવી એવી રીતે કહ્યું કે હે પૂજ્યો ! આત્માજ સામાયિક છે. તે સામાયિકથી ભિન્ન આત્મા નથી ત્યારે સ્થવિરેએ કહ્યું કે આ તારું કહેવું ઠીક નથી કારણ કે જીવના સામાયિક આદિ ગુણે હોય છે. એમ અમે જાણીએ છીએ ત્યારે કાલાસવેસિક પુત્ર બેલ્યો છે તમારા મતે સામાયિક શું છે? અને તેને અર્થ શું છે ? સ્થવિરે કહે છે કે હે આર્ય ! હમારા મતે આત્મા સામાયિક છે જે કારણથી કહ્યું છે કે--વ્યાર્થિક નયની અપેક્ષાએ ગુણપ્રતિપન્ન જીવ છે તે જ સામાયિક છે યતા સૂત્રમાં બે ન દર્શાવ્યા છે. દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક અને બીજે દ્રવ્યાર્થિકની અપેક્ષાઓ આત્મા સામાયિક જ છે. અને પર્યાયનયની અપેક્ષાએ આત્મદ્રવ્ય છે અને સામાયિક તેને ગુણ છે તેમને કથચભેદ સમજ. કારણ સૂત્રમાં કહ્યું છે કે- “જેઓ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy