SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् १५१ रूपैर्जनमुपसर्गयतः पिशाचादयो न श्रूयन्ते, तैः सह युद्धमपि केषाञ्चिन्नृपाणाम्, तस्मात्काल्पनिकमेतत् ।।१४७।। તથા પિશાચ, ભૂત વગેરે સૂવર, મૃગ વગેરે રૂપે જંગલમાં રહીને લોકોને ડરાવે છે. તેમની સાથે યુદ્ધ કરવા માટે રાજાઓ વનમાં જાય છે, શિકાર માટે નહીં – એવું પણ જે કહેવાય છે, તે પણ અસાર છે. કારણ કે (શાસ્ત્રમાં) સુવર, મૃગ વગેરે રૂપે લોકોને ઉપસર્ગ કરતા પિશાચ વગેરે સંભળાતા નથી, અને તેમની સાથે કોઇ રાજાઓનું યુદ્ધ થયુ હોય, એવું પણ સંભળાતું નથી. (શાસ્ત્રોમાં કહ્યું નથી) માટે એ કાલ્પનિક છે. II૧૪૭॥ तथा जनोपद्रवकरवनस्थितमृगादिरूपधरभूत-प्रेतादिभिस्तथा सङ्ग्रामं विदधति मृगयाछलेन नृपतयः, यथा तेषां भूतादीनां प्राणान्तो न भवेत् । अथ चेद् बलाधिक्येन बाणादिहतानां तेषां प्राणात्यये सति निजांसबेलातिशयस्मयः क्रियते तैर्महीपतिभिस्तदा ते भवन्ति निरययायिनः । તથા લોકોને ઉપદ્રવ કરનારા જંગલમાં રહેલા મૃગ વગેરેનું રૂપ ધારણ કરનારા ભૂતપ્રેત વગેરે સાથે શિકારના બહાને રાજાઓ એવી રીતે યુદ્ધ કરે છે, કે જેથી તે ભૂત વગેરેનો વધ ન થઇ જાય. અને જો વધારે બળથી બાણ વગેરેથી હણાયેલા તેમનો વધ થઇ જાય, અને ત્યારે તે રાજાઓ પોતાના વિશિષ્ટ બાહુબળનો ગર્વ કરે, તો તેઓ નરકગામી થાય છે. इत्येवं यदुच्यते, तदपि न क्षमते क्षोदम्, यतो भूतादयो ૧. ૫ - શાલિ૦ | ૨. વ્ઝ - નિનાંસતા | ૩ - નિનસતા |
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy