SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહસંગ્રહણું સૂત્રમ . શીધ્રગતિવાળો હેવાથી પિતાના મંડળ સમી પવતી કરતો જાય છે તેથી તેની સંખ્યા પણ વધારે થવા જાય છે ઉક્ત સ્વરૂપ વિગેરે વિષયને ખ્યાલ સૂર્યમંડળાધિકાર વાંચવાથી સ્વયં આવે તેમ છે. १ चन्द्रमंडलाना चारक्षेत्रप्रमाणम् ચન્દ્ર તથા સૂર્યનું ચારક્ષેત્ર સરખું એટલે ૫૧૦ ૦ ભાગ પ્રમાણુનું છે, ફક્ત પ્રમાણ કાઢવાની પદ્ધતિ, મંડળ સંખ્યા અને અંતર પ્રમાણના તફાવતને અંગે અંકની અપેક્ષાએ જ જુદી છે, હવે કેવી રીતે ચારક્ષેત્રમાન કાઢવું તે જણાવે છે. ચન્દ્રના એક મંડળથી બીજા મંડળનું અંતર ૩૫ યે એક પેજનના એકસઠ્ઠીયા ૩૦ ભાગ અને એકસઠ્ઠીયા એક ભાગના ૭ ભાગ કરીને તેમાંના ૪ ભાગ જેટલું છે (૩૫ ચે-$ ભાગ), હવે ચન્દ્રનાં મંડળ ૧૫ છે, પરંતુ આપણે પ્રથમ તેઓના આંતરાનું પ્રમાણ કાઢવું હોવાથી પાંચ આંગલીના અથવા ઉભી ચણેલી પાંચ ભિતીનાં આંતરાં તો ચાર જ થાય તેમ આ ૧૫ મંડળનાં આંતરા ચેદ થાય છે, એ આંતરાનું માપ કાઢવા ચાદ અંતર સંખ્યાની સાથે અંતર પ્રમાણુનો ગુણાકાર કરવો. ૧૪ અંતર ૪૩૫ ચો. ૪૯૦ ૦ આવ્યા. એકસઠ્ઠીયા ૩૦ ભાગ ઉપર છે તેથી તેના જન કરવા ૧૪ તેને ગુણ્યા એકસઠ્ઠીયા x૩૦ ભા. ૪૨૦એકસઠ્ઠીયા ભાગે આવ્યા. એક એજનને એકસઠ્ઠીયા ૭ ભાગના ૪ ભાગ તેના જન લાવવા પ્રથમ સાતીયા ભાગે આવ્યા. આ ૫૬ ભાગના ૬૧ હીયા ભાગ પ્રમાણ લાવવા ૭) ૫૬(૮ એક ચે.ના ૬૧ઠ્ઠીયા [ભાગ નીકળ્યા. x૧૪ પૂર્વે આવેલા ૬૧ હીયા ૪૨૦ ભાગમાં +૮ ઉમેરતાં ૪૨૮ ભાગ એકસઠ્ઠીયા આવ્યા તેનાજન કાઢવા માટે ૬૧)૨૮(૭ ૪૨૭ =૭ ચો. . ભાગ આવ્યા. ૦૦૧ અંશ શેષ
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy