SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમંડળે દષ્ટિપથપ્રાપ્તિ પ્રરૂપણ. મુ. વતે છે, અને રકમને ) સર્વા, મુ. ગતિ ગુણાકાર કરવાથી ૯૪પર૬૩ ૫૨૫૧ ૨૯ ભાગ ચ૦ નું તાપક્ષેત્ર અથવા ઉદય- | ૪૧૮ x૧૮ અસ્ત વચ્ચેનું (મંડળશ્રેણીએ) ૪૨૦૦૮ ૨૩૨ ૫૨૫૧૪ ૨૯૪ અંતર કર્કસંક્રાતિના દિવસેએ |. ૪૫૧૮૦ ૬૦)પર૨૦૦૩ ભાગ. પ્રાપ્ત થાય. હવે તેનું અર્ધ | - ૮ , ૬૪ ૪૮૦ કરીએ ત્યારે સૂર્ય–દષ્ટિગોચર | ૯૪પર૬ યે અંતર ૨ થાય એટલે કોઈપણ મંડળે સૂર્ય અર્ધા દિવસવડે (૯ મુ) જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે તેટલા ક્ષેત્રના લોકોને સૂર્ય તેટલા દૂરથી દષ્ટિગોચર થાય છે અને વળી તેટલે જ દૂરથી અસ્તપણે દેખાય છે. [૯૪૫૨૫૧=૪૭૨૬૩૩] ૪૭૨૬૩૩ ૦ નું દ્રષ્ટિપથ અંતર સર્વા.મંડળે હાય. સર્વાભ્યન્તરથી બીજા મંડળમાં દ્રષ્ટિપથ અંતર ૪૭૧૭૯ ૦ ૩ અને ૪ અર્થાત્ લગભગ ૪૭૧૭૯૬ ચો રહે છે, આથી સર્વા મંડળના દ્રષ્ટિપથ માનમાંથી લગભગ ૮૪૩-૩ ૦ ની હાનિ થઈ. આ શેધ્યરાશિની હાનિ પ્રાય: પ્રતિમંડળે કરવાની છે, (પરંતુ પ્રાય: શબ્દથી વિશેષ એ સમજવું જે આગળના મંડળોમાં ક્રમે કવચિત્ ૮૪-૮૫ ૦, છેવટના મંડળોમાં ક્યાં ક્યાં વળી ૮૫ તેથી પણ કિંચિત્ અધિક હાનિ કરવી) એ પ્રમાણે ત્રીજા મંડળમાં તે શોધ્યરાશિની હાનિ થતાં ૪૭૦૮૬૩- તે ત્રીજા મંડળનું દ્રષ્ટિપથ અંતર સમજવું, એમ ઉક્ત આમ્નાય પ્રમાણે પ્રતિમંડળ દ્રષ્ટિપથ કાઢતાં સર્વાન્યમંડળે ૩૧૮૩૧૦ - નું દ્રષ્ટિપથ પ્રમાણ પ્રાપ્ત થશે. | સર્વબાહાથી પાછા ફરતા ગણિતના હિસાબે પૂવે દક્ષિણાયનમાં જે શોધ્યરાશિની હાનિ કરતા હતા તેને બદલે હવે ઉત્તરાયણમાં તે રાશિની પ્રતિમંડળે વૃદ્ધિ કરતા જવી (અહીં પણ વિપરીત ક્રમે સાધિક ૮૫-૮૪-૮૩૪ - ની રીતીએ એ સભ્યન્તર મંડળ પર્યન્ત સ્વયં વિચારી લેવું. ) એ નિયમ મુજબ સર્વબાહ્યથી અર્વાક મંડળે ૩૧૯૧૬ ૦ થી સૂર્ય દેખાય છે, એ દ્વિતીય મંડળના માનમાં ૮૫-૨૪ ૦ ઉમેરતાં ૩૨૦૦૧૬–૩ ૦ આવશે, એમ સર્વાભ્યન્તર મંડળ સુધી વિચારવું. વિનામસસમદ્વારકIT | આ બને સુર્યો ઉદયાસ્ત સમયે હજારે જન દૂર છતાં એમના બિઓના તેજનો પ્રતિઘાત થતો હોવાથી સુખેથી જોઈ શકાય છે તેથી જાણે નજીકમાં હોય તેવા દેખાય છે, વળી મધ્યાહુને માત્ર ૮૦૦ ચો. દૂર છતાં તેમના વિસ્તરી રહેલા તીવ્ર કિરણોને લઈને દુઃખે જોઈ શકાતા હોવાથી નજીક છતાં ઘણું દૂર હોય તેમ લાગે છે અને વળી દૂર હોવાથી જ બને ઉદયાસ્ત
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy