SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् सीमंधरसामि पुच्छइ निगोदजीवे । जाहे निओयजीवा भगवया वागरिया, ताहे भणइ - अत्थि पुण भारहे वासे कोइ, जो निओए वागरेज्जा ? भगवता भणितं - अत्थि अज्जरक्खितो, ततो माहणरूवेण सो आगतो, तं च थेररूवं करेऊण पव्वइएसु निग्गएसु अतिगतो, ताहे सो वंदित्ता पुच्छइ - भगवं ! मज्झ सरीरे महल्लवाही इमो, अहं च भत्तं पच्चक्खाएज्ज, ततो जाणह मम केत्तियं आऊयं होज्जा ? जविएहिं किर भणिया आऊसेढी । तत उवउत्ता आयरिया जाव पेच्छंति आउं છે. જયારે ભગવાને નિગોદ જીવોનું સ્વરૂપ કહ્યું, ત્યારે કહે છે – “શું ભરતક્ષેત્રમાં તેવું કોઈ છે, કે જે નિગોદના જીવોનું સ્વરૂપ કહે ?” ભગવાને કહ્યું, “આર્યરક્ષિત છે.” પછી શક્ર બ્રાહ્મણના રૂપે આવ્યા. તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને જ્યારે સાધુઓ ગોચરી માટે બહાર ગયા, ત્યારે આવ્યા. ત્યારે શક્ર આચાર્યશ્રીને વંદન કરીને પૂછે છે – ભગવન્! મારા શરીરમાં આ મોટો રોગ છે અને મારે અનશન કરવું છે. તો શું આપ જાણો છો ? કે મારું આયુષ્ય કેટલું હશે ?' યવિકો (દશમા પૂર્વનું પરિકર્મ) દ્વારા આયુષ્યશ્રેણિ કહી છે. પછી આચાર્યશ્રીએ ઉપયોગ મુક્યો અને જ્યાં આયુષ્ય જુએ છે - સો વર્ષ થયા... બસો... ત્રણસો.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy