SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ विभागद्वार (मूल), स्थान अल्पबहुत्वद्वार १२७ અર્થાત્ સીધી સુતેલી અવસ્થામાં સિદ્ધ થયેલા સહુથી વધુ છે. ૧, તેનાથી એક પાસાથી-પડખાથી સુતેલા પાર્શ્વકસિદ્ધો સંખ્યગુણહીન છે. ૨, કુન્જઅવસ્થામાં સિદ્ધ સંખ્યાતગુણ હીન છે ૩, આ રીતે વીરાસનમાં સિદ્ધ ૪, ઉત્કૃષ્ટ આસનસિદ્ધ ૫, ઉર્ધ્વસ્થિતસિદ્ધ ૬, અવમસિદ્ધ ૭, અધોમુખ સિદ્ધ ૮, પૂર્વવરિઓ દ્વારા લઈ જવાતા અધોમુખ ફેંકાયેલા, તથા શેષવિકલ્પો સ્વ કે પરથી જાણવા. અને આ રીતે ક્ષેત્ર-સ્પર્શના દ્વારોમાં દ્રવ્યપ્રમાણ વિશેષને જાણવા માટે કહ્યું છે. | ૧૧૧ | અલ્પબદુત્વ નામનું આઠમું મૂળ દ્વાર પૂરું થયું. હવે, સર્વદ્રારોના વિશેષને પ્રાપ્ત કરવા માટે અર્થાત્ સર્વદ્વારોમાં જે કાંઈ પણ વિશેષ છે જે દ્વારોમાં કહેવાયેલ નથી તેના માટે નવમું સન્નિકર્ષ દ્વારા કહેવાય છે. ત્યાં “વ્યાખ્યા તત્વ-ભેદ અને પર્યાયોથી થાય છે” એ ન્યાયથી ક્રમથી તત્ત્વ બતાવે છે. - I ૯ II સંનિકર્ષ દ્વાર (મૂળ) - () તત્ત્વથી વ્યાખ્યા (मू०) एत्तो य सण्णिगासो, दारेसु जहक्कमेण विण्णेओ । संजोगसण्णिगासो, पडुच्चसंबंध एगट्ठा ॥ ११२ ॥ (૦) તઝ રિવર્ષો કાજુ યથાળ વિશેઃ संयोगसन्निकर्षः, प्रतीत्यसंबन्ध एकार्थाः ॥ ११२ ॥ (ટી.) “પત્તો ય” કહી | ‘અતઃ' અત્યંવદુત્વીજૂર્વ સન્નિવર્ષો विज्ञेयः । क्व कथम् ? इत्युच्यते-'द्वारेषु' सर्वेषु द्रव्यप्रमाणादिषु યથાશ્વમેળ’ ૩જીત્તલબેન . સ વિ તત્ત્વ: (1) ? સત-સંયો:-દ્રવ્યप्ररूपणादीनामल्पबहुत्वसंख्येयसंबन्धो यः सन्निकर्षः - संहितानां तेषामुच्चारणं इस्वदीर्घतावत् । 'प्रतीत्यसंबन्धः' यथा जम्बूद्वीपादिक्षेत्रानेकसिद्धसंख्यां प्रतीत्यैकसिद्धानां बही संख्या । एवमापद्यन्ते एकार्थाः शब्दा इति गाथार्थः ॥ ११२ ॥ सांप्रतं भेद उच्यते (અનુ.) અલ્પબદુત્વને જાણતાં પહેલાં સંનિકર્ષ જાણવો ક્યાં-કઈ રીતે? સર્વદ્રવ્યપ્રમાણાદિ દ્વારોમાં કહેલા અનુસારથી જાણવો. તે તત્ત્વ શું ૨. ‘ગત્રાત્પ' પતાસંગ |
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy