SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगन्द्रका टीका सूत्र १८७ प्रमाणनामकतृतीय भेदनिरूपणम् टीका-' से किं तं' इत्यादि अथ किं तत् प्रमाणम् ? इति शिष्यप्रश्नः । उत्तरयति -प्रमाणं - प्रमीयते = परिच्छिद्यते धान्याद्यनेनेति प्रमाणम् - असृतिप्रसृत्यादिकम्, यद्वा-' इदमीदृक्स्वरूपम् - इदमीदृक्स्वरूपं च भवति' इत्येवं प्रतिनियतस्वरूपतया यत् प्रत्येकं प्रमीयते = परिच्छिद्यते तत्प्रमाणम् । अथवा - धान्यद्रव्यादेरेव प्रमितिः- परिच्छेदः - स्वरूपावगमः । अत्रपक्षेऽतिप्रसृत्यादीनां प्रमितिहेतुत्वात् प्रमाणत्वं बोध्यम् । एतच्च प्रमेयस्य द्रव्यादेचतुर्विधत्वात् चतुर्विधम् । चतुर्विधत्वमेवाह- द्रव्यप्रमाणं क्षेत्रप्रमाणं कालप्रमाणं भावप्रमाणम् ॥ सू० १८७ ॥ .७९ प्रमाण, भाव प्रमाण । (धान्य आदि पदार्थ जिसके द्वारा नापे जाते हैं, वह प्रमाण है । यह प्रमाण शब्द की व्युत्पत्ति लभ्य अर्थ है । ऐसे प्रमाण असृति प्रसृति आदिक हैं । अथवा - इस वस्तु का स्वरूप यह है, इस प्रकार प्रतिनियत स्वरूप से जो प्रत्येक वस्तु का परिज्ञान होता है, वह प्रमाण है । अथवा धान्य आदि जो द्रव्य है, उनके ही स्वरूप का अवगम वह प्रमाण है । यहां धान्यादिक द्रव्यों की प्रमिति को प्रमाण माना गया है और असृति प्रसृति आदिकों को प्रमिति के हेतुभूत होने से प्रमाण माना गया है। तात्पर्य इसका यह है कि-' प्रमिति यह प्रमाण का फल है - जब फलरूप प्रमिति को प्रमाण कहा जाता है जब उस प्रमिति के सोधक भूत जो असृति प्रसृति आदिक हैं, वे मुख्य रूप से प्रमाण नहीं पड़ते हैं किन्तु प्रमिति के जनक होने के कारण उन्हें प्रमाण माना जाता है । यह प्रमाण प्रमेयभूत द्रव्यादिकों की चतुर्विधता के कारण चार प्रकार का कहा गया है | सू०१८७ ॥ વિગેરે પદાર્થોનુ માપ જેના વડે જાણવામાં આવે છે, તે પ્રમાણ છે. આ પ્રમાણુ શબ્દના વ્યુત્પત્તિલક્ષ્ય અથ છે. એવા પ્રમાણુ અરુતિ, પ્રકૃતિ વગેરે For Private And Personal Use Only છે. અથવા આ વસ્તુનું સ્વરૂપ એવુ છે આ રીતે પ્રતિનિયત સ્વરૂપથી જે દરેકે દરેક વસ્તુનુ પરિજ્ઞાન થાય છે, તે પ્રમાણ છે અથવા ધાન્ય વગેરે જે દ્રવ્યેા છે, તેમના સ્વરૂપના અવગમ તે પ્રમાણુ કહેવાય અહી ધાન્ય વગેરે દ્રબ્યાની પ્રમિતિને જ પ્રમાણ માનવામાં આવ્યુ' છે અને અમ્રુતિ, પ્રસૃતિ વગેરેને પ્રમિતિના હેતુભૂત હોવા બદલ પ્રમાણ માનવામાં આવ્યાં છે. તાપ આ પ્રમાણે છે કે ‘ પ્રમિતિ આ પ્રમાણુનું ફળ છે, જ્યારે ફળ રૂપ પ્રમિતિને પ્રમાણ કહેવામાં આવે છે ત્યારે તે પ્રમિતિના સાધભૂત જે અસૃતિ પ્રસૃતિ વગેરે છે, તે મુખ્ય રૂપમાં પ્રમાણુ કહેવાતા નથી પરતુ પ્રમિતિજનક હાવા બદલ તેને પ્રમાણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે પ્રમેયભૂત દ્રવ્યાક્રિકાની ચતુવિધતાને લીધે પ્રમાણ ચાર પ્રકારનું કહેવામાં આવ્યુ છે. સૂ૦૧૮૭ા
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy