________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रिका टीका सूत्र २२९ प्रदेशदृष्टान्तेन नयप्रमाणम् ६०१ परस्परमपेक्ष्य वर्तमाना एते नयाः सुनया भवन्ति । एतैः परस्परसापेक्षैः समुदितैरेव नयः सम्पूर्ण जिनमतं भवति नत्वेककावस्थामा उक्तच
"उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् पश्यते, प्रविभका सरिल्वियोदधिः" इति।।
एतेषां नयानां ज्ञानरूपतया, ज्ञानस्य च गुणत्वेन गुगप्रमाणेऽन्तभीवो भवति गत-चौद्ध-सिद्धान्त के अनुसार दुनय कहलाते हैं । परस्पर सापेक्षवाद में एक दूसरे के सिद्धान्त का विलोप नही किया जाता है। वहाँ तो 'वेसा भी है और ऐसा भी है। यही बात रहती है। इसलिये इन नयों को सापेक्ष स्थिति में सुनय कहा गया है। इन सापेक्ष समुदित. नयों में ही सम्पूर्ण जिनमत प्रतिष्ठित है। एक एक की अवस्था में नहीं । उक्तं च करके जो कारिका लिम्वी गई है उसका तात्पर्य यह है कि-'जिस प्रकार से समुद्र में समस्त नदियां आकर मिलती हैं-- समाती हैं-उसी प्रकार से हे नाथ! आप ले समस्त एकान्तदृष्टियांसमाई हुई हैं। परन्तु उन अलग रही हुई दृष्टियों में-मान्यताओ में -आप इस प्रकार से नहीं दिखलाई देते हो कि जिस प्रकार से भिन्न २ रही हुई नदियों में समुद्र दिखलाई नहीं देता। कहने का निष्कर्ष यही है कि परस्पर सापेक्ष नयसिद्धान्त ही जैन लिद्धान्त है और निर. पेक्ष नयवाद मिथ्यावाद है ? ये सब नय ज्ञानरूप हैं और ज्ञान आत्मा का गुण है इसलिये इन नयों का यद्यपि ज्ञानगुण में अन्तर्भाव हो અપેક્ષા રાખતા નથી ત્યારે આ બધા ગત-ૌદ્ધ સિદ્ધાન્તની જેમ દુય કહેવાય છે. પરસ્પર સામેક્ષવાદમાં એકબીજાના સિદ્ધાન્તને વિલેપ કરવામાં આવતો. નથી ત્યાં તો “આમ પણ છે અને તેમ પણ છે. એ જ સિદ્ધાન્ત રહે છે. એટલા માટે આ નની સાપેક્ષસ્થિતિમાં સુનય કહેવામાં આવેલ છે આ સાપેક્ષ સમુદિત નોમાં જ સંપૂર્ણ જિનમત પ્રતિષ્ઠિત છે. એક એકની અવસ્થામાં નહિ. ઉકચ કરીને જે કારિકા લખવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જેમ સમુદ્રમાં સમસ્ત નદી એ જઈ મળે છે, તેમજ હે નાથ ! આપમાં સમeત એકાન્ત દષ્ટિએ સમાહિત થયેલ છે. પરંતુ તે ભિન્નભિન્ન રહેલી દષ્ટિએમાં, (માન્યતાઓમાં) આપશ્રી જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્રના દર્શન થતા નથી તેમ દેખાતા નથી. તાત્પર્ય એ છે કે પરસ્પર સાપેક્ષ નય સિદ્ધાન્ત જ જૈન સિદ્ધાન્ત છે. અને નિરપેક્ષ નવવાદ મિથ્યાવાદ છે. આ સર્વ ન જ્ઞાનરૂપ છે અને જ્ઞાન આત્માને ગુણ છે. એટલા માટે આ સર્વ નેનો જે કે જ્ઞાનગુણમાં અન્તર્ભાવ થઈ જાય છે છતાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી જે
अ० ७७
For Private And Personal Use Only